શનિ કુંભ રાશિમાં અસ્ત
શનિ કુંભ રાશિમાં અસ્ત ન્યાય કે પ્રતિબદ્ધતા નો કારક ગ્રહ શનિ દેવ 22 ફેબ્રુઆરી 2025 ની રાતે 11 વાગીને 23 મિનિટ ઉપર કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે.કુંભ રાશિ શનિ મહારાજ ની મુળત્રિકોણ રાશિ છે અને આ રાશિમાં એની સ્થિતિ બહુ મજબુત હોય છે.પરંતુ,જયારે શનિ કુંભ રાશિ માં અસ્ત થાય છે,તો એ પોતાની શક્તિઓ ખોય નાખે છે અને કામોમાં અસફળતાઓ આપે છે.એના પરિણામસ્વરૂપ,જે લોકો સકારાત્મક પરિણામ મેળવે છે એને થોડા સમય પછી સારું ફળ મળી શકે છે કે પછી તમારી ઈચ્છાઓ પુરી થવાનો સમય લાગી શકે છે.

हिंदी में पढ़े : राशिफल 2025
વિદ્વાન જ્યોતિષીઓ સાથે ફોન પર વાત કરો અને જાણો શનિ કુંભ રાશિ માં અસ્ત નો પોતાના જીવન ઉપર પ્રભાવ
શનિ કુંભ રાશિ માં અસ્ત થવા દરમિયાન વૃષભ રાશિ,તુલા રાશિ,વૃશ્ચિક રાશિ અને મકર રાશિ ના લોકો માટે બહુ સારા પરિણામ મળશે.
શું હોય છે ગ્રહ નું અસ્ત થવું?
જ્યોતિષ માં ગ્રહ નું અસ્ત થવું એક એવી અવસ્થા છે જયારે કોઈ ગ્રહ ની બહુ નજીક ચાલ્યો જાય છે તો એ ગ્રહ પોતાની શક્તિઓ ખોય નાખે છે.હવે જીમ્મેદારીઓ અને કારકિર્દી ગ્રહ શનિ મહારાજ સુર્ય ની નજીક જઇને કુંભ રાશિમાં અસ્ત થઇ જશે.એના ફળસ્વરૂપ,આ લોકોને કારકિર્દી માં સમસ્યાઓ કે પછી ગિરાવટ નો સામનો કરવો પડી શકે છે.એની સાથે,તમારે નોકરીમાં બદલાવ કે પછી કામકાજ માટે આવી જગ્યા એ યાત્રાઓ કરવી પડી શકે છે જે તમને પસંદ નહિ આવે જયારે ઘણા લોકો શનિ અસ્ત દરમિયાન નોકરી ગુમાવી બેસે છે.
જ્યોતિષ માં શનિ ગ્રહ નું મહત્વ
શનિ દેવ ને કારકિર્દી,જીવન અને સમ્માન નો સુચક માનવામાં આવે છે જે કડી મેહનત,ગરિમા,માન-સમ્માન,પ્રતિબદ્ધતા અને ઈમાનદારી નું પ્રતિનિધિત્વ કરે છે.કુંડળી માં મજબુત શનિ હોવા ઉપર લોકો શાસન કરવા,નોકરીમાં ઉચ્ચ પદ,આર્થિક જીવનમાં નસીબ અને વેપારમાં લાભ આપે છે.એની સાથે,આ લોકો પાસેથી કડી મેહનત કરાવે છે જેનાથી એ પોતાના લક્ષ્ય ને મેળવા માં સક્ષમ હોય છે.શનિ ગ્રહ વિદેશ ને પણ દર્શાવે છે અને એની સ્થિતિ બળવાન હોવા ઉપર વ્યક્તિ ને કારકિર્દી ના સબંધ માં વિદેશ યાત્રા ના મોકો મળી શકે છે.
To Read in English Click Here: Saturn Combust in Aquarius
यह राशिफल आपकी चंद्र राशि पर आधारित है। अपनी व्यक्तिगत चन्द्र राशि अभी जानने के लिए चंद्र राशि कैलकुलेटर का उपयोग करें
શનિ કુંભ રાશિ માં અસ્ત : રાશિ મુજબ પ્રભાવ અને ઉપાય
નજર નાખીએ કે શનિ કુંભ રાશિ માં અસ્ત થઈને બધીજ 12 રાશિઓ ને કઈ રીતે પરિણામ આપશે.
મેષ રાશિ
મેષ રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા દસમા અગિયારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા અગિયારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,આ લોકો શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન પોતાના કામોમાં કરવામાં આવેલા પ્રયાસો માં સફળતા મેળવી શકે છે.આ દરમિયાન તમે લાંબી દુરીની યાત્રા ઉપર જઈ શકે છે અને એની સાથે,તમારા જીવનમાં થોડા બદલાવ જોવા મળી શકે છે.
કારકિર્દી ને જોઈએ તો,કાર્યક્ષેત્ર માં કરવામાં આવેલા પ્રયાસો માં તમને નસીબ નો સાથ મળશે અને કામકાજ માં તમને વિદેશ જવાનો મોકો મળી શકે છે.
વેપાર ની વાત કરીએ તો જો તમારો પોતાનો ધંધો છે તો તમારે સારો નફો કમાવા માટે બિઝનેસ માં મળી રહેલા લાભ ને સંભાળવો પડશે.
આર્થિક જીવનમાં તમને નસીબ નો સાથ નહિ મળવાની આશંકા છે અને એવા માં,તમારી સામે મોટા ખર્ચ આવી શકે છે.
નિજી જીવનમાં તમારા સાથી ની સાથે સંચાર સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે જેના કારણે સબંધ ઉપર થી પોતાનું નિયંત્રણ ખોય શકો છો.
આરોગ્યના મામલો માં,આ લોકોને કંધા નો દુખાવો ની શિકાયત રહી શકે છે જેના કારણે તમે તણાવ માં આવી શકે છે અને તમારી ખુશીઓ માં કમી આવવાની સંભાવના છે.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
Read in English : Horoscope 2025
વૃષભ રાશિ
વૃષભ રાશિ વાળા માટે શનિ દેવ તમારી કુંડળી માં નવમા ભાવ અને દસમા ભાવ નો સ્વામી છે જે હવે દસમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત ના સમયગાળા માં તમને પૈસા ને લગતી સમસ્યાઓ ની સાથે સાથે નિજી જીવનમાં પરેશાનીઓ નો સામનો કરવો પડી શકે છે.એના સિવાય,તમને અચાનક થી લાભ કે મોકા મળશે.
કારકિર્દી ની વાત કરીએ તો,આ લોકોને વરિષ્ઠ અધિકારીઓ અને સહકર્મીઓ ની સાથે સારો તાલમેલ બનાવી રાખવામાં પરેશાની નો અનુભવ થઇ શકે છે.એની સાથે,તમને કામો માટે વખાણ નહિ મળવાનું અનુમાન છે.
વેપાર ને જોઈએ તો,જે લોકોનો પોતાનો ધંધો છે,એને આ સમયગાળા માં પોતાના મુતાબિક લાભ નહિ મળવાની આશંકા છે એટલે થોડા સોચ વિચાર કરીને ચાલો.
આર્થિક જીવનમાં વૃષભ રાશિ વાળા ને સાચી યોજના નહિ બનાવા અને નકામા ખર્ચ ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે.એના સિવાય,તમે વધારે માત્રા માં પૈસા કમાવા માં અસફળ રહી શકો છો.
પ્રેમ જીવનમાં શનિ ની અસ્ત અવસ્થા માં તમારા દ્વારા કહેવામાં આવેલા શબ્દ પાર્ટનર ને પસંદ નહિ આવવાની સંભાવના છે જેના કારણે તમારી ખુશીઓ માં કમી આવી શકે છે.એવા માં,તમને આપસી તાલમેલ બનાવી રાખવાની કોશિશ કરવી પડશે.
વાત કરીએ આરોગ્ય ની તો આ લોકોને આરોગ્યને લઈને બહુ વધારે સાવધાન રેહવું પડશે કારણકે તમને દાંત માં દુખાવો અને આંખ માં સંક્રમણ સાથે જોડાયેલી સમસ્યાઓ પરેશાન કરે છે.
ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી ની થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મિથુન રાશિ
મિથુન રાશિના લોકો માટે શનિ ગ્રહ તમારા આઠમા અને નવમા ભાવ નો સ્વામી છે.ચાલુ સમય માં આ તમારા નવમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત હોવા ઉપર તમને નસીબ નો સાથ નહિ મળવાની આશંકા છે અને એવા માં,આ દરમિયાન તમારા જીવનના મોટા નિર્ણય લેવાથી બચવું પડશે.
જયારે વાત આવે છે કારકિર્દી ની તો,બની શકે છે કે આ લોકોને વરિષ્ઠ ના કામો માં વખાણ અને પ્રશંશા નહિ મળવાના કારણે તમે તણાવ માં નજર આવી શકે છે.
વેપાર ની વાત કરીએ તો,આશંકા છે કે છે કે વેપાર કરવાવાળા ની કિસ્મત આ સમયગાળા માં તમને સાથ નહિ આપે.એનું કારણ તમારા વિરોધીઓ પાસેથી મળવાવાળી કડી ટક્કર હોય શકે છે.
આર્થિક જીવન ને જોઈએ તો આ દરમિયાન તમે પૈસા કમાવા માં પાછળ રહી શકો છો અને જો તમે પૈસા કમાઈ પણ લેશો,તો પણ તમે આની બચત નહિ કરી શકો.
વાત કરીએ પ્રેમ જીવન ની તો,શનિ અસ્ત ના સમયગાળા માં તમારા મનમાં ખટાસ પેદા થઇ શકે છે અને એના કારણે મનમાં પાર્ટનર પ્રત્ય સદ્ભાવ ની કમી હોય શકે છે.
આરોગ્ય ની વાત કરીએ તો મિથુન રાશિ વાળા પોતાના જીવનસાથી ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા માટે મજબુત હોય શકે છે અને એવા માં,તમારો ખર્ચ વધી શકે છે.
ઉપાય : દરરોજ હનુમાન ચાલીસા નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
કર્ક રાશિ
કર્ક રાશિ વાળા માટે શનિ મહારાજ તમારી કુંડળી માં સાતમા ભાવ અને આઠમો ભાવ નો સ્વામી છે જે હવે તમારા આઠમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત થવા દરમિયાન તમારા હાથ માંથી પ્રગતિ ના ઘણા સારા મોકા મળી શકે છે.એનાથી ઉલટું,આ લોકોને અચાનક રૂપથી પિતૃ સંપત્તિ ના માધ્યમ થી લાભ મળવાનો યોગ બનશે.
કારકિર્દી માં તમારા ખર્ચ વધી શકે છે કારણકે તમારા પરિવાર ની જરૂરત વધી શકે છે.
કર્ક રાશિના જે લોકો વેપાર કરે છે,શનિ અસ્ત દરમિયાન એની સામે નહિ લાભ અને નહિ નુકશાન ની સ્થિતિ આવી શકે છે.
જે લોકો પોતાનો વેપાર કરે છે અને આ સમયગાળા માં એટલોજ લાભ નહિ થશે જેટલો તમે વિચાર્યો હશે કારણકે બિઝનેસ માં ગિરાવટ નો સામનો કરવો પડી શકે છે.આ બધીજ પરિસ્થિતિઓ ના કારણે તમે તણાવ માં આવી શકો છો.
આર્થિક જીવનમાં તમારે લાપરવાહી ના કારણે નુકશાન ઉઠાવું પડી શકે છે અને એની સાથે,તમે તમારા આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા માટે મજબૂર થઇ શકો છો.
વાત કરીએ પ્રેમ જીવન ની તો,જીવનસાથી ની સાથે સબંધ માં સંતુષ્ટિ ની કમી જોવા મળી શકે છે અને એના કારણે સબંધ માં પ્રેમ ની કમી કે પછી તમારો જિદ્દી સ્વભાવ હોય શકે છે.એવા માં,તમારા સબંધ કમજોર પડી શકે છે.
આરોગ્ય ને જોઈએ તો,શનિ અસ્ત ની અવસ્થા તમને આંખો નો દુખાવો આપી શકે છે જેના કારણે તમને બળવાની સમસ્યા થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે શનિ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
સિંહ રાશિ
સિંહ રાશિના લોકોની કુંડળી માં શનિ દેવ તમારા છથા અને સાતમા ભાવ નો સ્વામી છે.ચાલુ સમય માં આ તમારા સાતમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન તમારે મિત્રો ની સાથે સમસ્યાઓ થી બે ચાર થવું પડી શકે છે.એવા માં,જો તમારું દિલ જીતવા માંગે છે તો તમારે હંમેશા પ્રયાસ કરતા રેહવું પડશે.
જયારે વાત આવે છે કારકિર્દી ની,તો સિંહ રાશિ વાળા ને પોતાની નોકરીમાં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એના ફળસ્વરૂપ,તમારે સફળતા મેળવા માટે નવી યોજના બનાવીને ચાલવું પડશે.
વેપાર ને જોઈએ તો,શનિ ની આ અવસ્થા દરમિયાન તમે વધારે નફો કમાવા માં અસફળ રહી શકો છો કારણકે વોરોધીઓ તરફ થી તમારી ઉપર દબાવ વધી શકે છે.
વાત કરીએ આર્થિક જીવનની,તો આ સમયગાળા માં લાપરવાહીના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે અને એવા માં,તમને નકામું નુકશાન થઇ શકે છે.જે તમારી સમસ્યાઓ ને વધારવાનું કામ કરશે.
પ્રેમ જીવનમાં તમારે સોચ વિચાર કરીએં બોલવું પડશે કારણકે બની શકે છે કે તમારી વાતો સાથી ને પસંદ નહિ આવે અને એવા માં,સબંધ માં મીઠાસ ની કમી આવી શકે છે.
આરોગ્યના મામલો માં,તમારે કોઈ યાત્રા દરમિયાન આરોગ્ય સમસ્યાઓ જેવીકે પગ નું દુખાવો વગેરે નો સામનો કરવો પડી શકે છે એટલે થોડું તમારું ધ્યાન રાખો.
ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે યજ્ઞ-હવન કરો.
કુંડળી માં હાજર રાજ યોગ ની બધીજ જાણકરી મેળવો
કન્યા રાશિ
કન્યા રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા પાંચમા અને છથા ભાવનો સ્વામી છે આ ને હવે આ તમારા છથા ભાવમાંજ અસ્ત થવા જઈ રહ્યો છે.’
એવા માં,શનિ ની અસ્ત અવસ્થા દરમિયાન તમે બાળક ની પ્રગતિ વિશે સોચ-વિચાર કરતા જોવા મળશો.એની સાથે,તમારો તણાવ અને ઉધારી સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
કારકિર્દી ની વાત કરીએ તો,તમારા કામમાં કરવામાં આવેલા પ્રયાસો માં સામાન્ય પરિણામ મળશે.પરંતુ,આ દરમિયાન તમે બહુ સમર્પિત થઈને કામ કરશો.
વેપાર ને જોઈએ તો,કન્યા રાશિના વેપાર કરવાવાળા લોકોને બિઝનેસ માં નુકશાન ઉઠાવું પડી શકે છે અને એવા માં,તમે હાલ ને વેપારને છોડવા ઉપર મજબુર થઇ શકો છો.
આર્થિક જીવનમાં શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન તમારી સામે એક પછી એક ખર્ચ આવી શકે છે જે તમારી ઉપર વધતી જીમ્મેદારીઓ ના કારણે થઇ શકે છે.
પ્રેમ જીવનમાં તમે જીવનસાથી ની સાથે બહેસ માં પડી શકો છો જેના કારણે તમે પરેશાન નજર આવી શકો છો એટલે આ પરિસ્થિતિઓ થી બચવા માટે તમારે વિવાદ થી બચવું પડશે.
આરોગ્ય ની દ્રષ્ટિથી,શનિ કુંભ રાશિ માં અસ્ત થવાથી બાળક ને લઈને ચિંતા વધી શકે છે અને એની સાથે,તમારે એમના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે.
ઉપાય : બુધવાર ના દિવસે ભગવાન લક્ષ્મી નારાયણ માટે યજ્ઞ-હવન કરો.
તુલા રાશિ
તુલા રાશિ વાળા ની કુંડળી માં શનિ દેવ તમારા ચોથા અને પાંચમા ભાવ નો સ્વામી છે જે હવે તમારા પાંચમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત થવા દરમિયાન પોતાના ભવિષ્ય ને લઈને ચિંતામાં દેખાઈ શકો છો.ખાસ કરીને કારકિર્દી ને લઈને.
વાત કરીએ કારકિર્દી ની તો,કાર્યક્ષેત્ર માં કામમાં દેખાડવામાં આવેલી બુદ્ધિમાની ના વખાણ નહિ મળવાની આશંકા છે અને એના કારણે તમારા પગાર માં વધારો થવાનું અનુમાન છે.
જયારે વાત આવે છે વેપાર ની તો,જે લોકોનો જુડાવ સટ્ટાબાજી અને ટ્રેડ ના વેપાર સાથે છે એને આ સમયગાળા માં સામાન્ય લાભ મળશે.એની સાથે,તમારી સામે નહિ લાભ નહિ નુકશાન ની સ્થિતિ આવી શકે છે.
આર્થિક જીવન ને જોઈએ તો,શનિ અસ્ત દરમિયાન તમારી આવકમાં વધારો થશે અને એની સાથે,તમારા ખર્ચ માં પણ વધારો થશે જે તમને પરેશાન કરી શકે છે કે પછી સામાન્ય રૂપથી પૈસા કમાઈ શકો છો.
વાત કરીએ પ્રેમ જીવનની તો,આ સમય તમારા સબંધ માં પાર્ટનર ની સાથે મધુરતા ઓછી રહી શકે છે જે તમારા માટે પરેશાની નું કારણ બની શકે છે.
આરોગ્ય ની દ્રષ્ટિથી,આ લોકોને બાળકના આરોગ્ય ઉપર ઘણા પૈસા ખર્ચ કરવા પડી શકે છે અને આ ખર્ચ વધવાનો આસાર છે.
ઉપાય : શુક્રવાર ના દિવસે શુક્ર ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
વૃશ્ચિક રાશિ
વૃશ્ચિક રાશિના લોકો માટે શનિ ગ્રહ તમારા ત્રીજા અને ચોથા ભાવ નો સ્વામી છે.ચાલુ સમય માં હવે આ તમારા ચોથા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,આ લોકોને ઘર-પરિવાર સાથે જોડાયેલી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે અને એવા માં,તમારી સુખ-સુવિધાઓ માં કમી આવી શકે છે.
કારકિર્દી માં શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન તમારી ઉપર અચાનક થી કામ નું દબાવ વધી શકે છે અને આ વાત તમને પરેશાન કરી શકે છે.એની સાથે,એના કારણે તમે નોકરીમાં બદલાવ કરવા માટે મજબુર થઇ શકો છો.
વેપાર ને જોઈએ તો,જે લોકોનો પોતાનો ધંધો છે એને બિઝનેસ માં થોડી સમસ્યાઓ ના કારણે પરેશાની નો અનુભવ થઇ શકે છે.આ બધાજ કારણ થી તમને લાભ કમાવા માં ચુક થઇ શકે છે.
આર્થિક જીવનમાં શનિ ની અસ્ત અવસ્થા દરમિયાન તમારા પરિવારના લોકો ની ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે જે નકામું લાગી શકે છે.
પ્રેમ જીવન ની વાત કરીએ,તો તમારા દ્વારા કહેવામાં આવેલી વાતો સાથી ને ઠેસ પોહચાડી શકે છે અને આના કારણે તમારા બંને ની ખુશી પ્રભાવિત થઇ શકે છે.
આરોગ્ય ના મામલો માં તમારી માતા કે વૃદ્ધ ના આરોગ્ય ઉપર પૈસા ખર્ચ કરવા પડી શકે છે જેના કારણે તમે ચિંતામાં જોવા મળી શકો છો.
ઉપાય : મંગળવાર ના દિવસે ભગવાન ગણેશ માટે હવન કરો.
બૃહત કુંડળી : જાણો ગ્રહો નો તમારા જીવન ઉપર પ્રભાવ અને ઉપાય
ધનુ રાશિ
ધનુ રાશિ વાળા માટે શનિ દેવ તમારી કુંડળી માં બીજા ભાવ અને ત્રીજા ભાવ નો અધિપતિ દેવ છે જે હવે તમારા ત્રીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,તમારા કામોમાં કરવામાં આવી રહેલા પ્રયાસો માં સફળતા મળશે જેના કારણે તમે સંતુષ્ટ દેખાશો.એની સાથે,તમારે દરેક પગલે પોતાના ભાઈ-બહેન ની મદદ મળશે.
કારકિર્દી ની વાત કરીએ તો,તમે કામમાં સંતુષ્ટ દેખાશો અને એવા માં,તમને ઈન્સેન્ટિવ અને બોનસ બંને મળવાની સંભાવના છે.
વેપાર ને જોઈએ તો,શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન વેપાર કરવાવાળા લોકોને લાંબી દુરીની યાત્રા કરવી પડી શકે છે અને યાત્રાઓ તમારા ઉદ્દેશ ને પુર્તિ પુરી કરશે.
આર્થિક જીવનમાં તમારી આવકમાં વધારો થશે અને એવા માં,તમે પૈસા ની બચત કરવામાં સક્ષમ હસો.
પ્રેમ જીવનમાં આ સમયગાળા માં તમે અને તમારી સાથી એકબીજા ની સાથે ખુલીને વાત કરશે જેનાથી તમે સબંધ માં પ્રેમ કે સમૃદ્ધિ માં વધારો થશે.
શનિ અસ્ત દરમિયાન તમારું આરોગ્ય સારું રહેશે જેનું કારણ તમારી મજબુત રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે બ્રાહ્મણો ને ભોજન કરાવો.
મકર રાશિ
મકર રાશિના લોકોની કુંડળી માં શનિ દેવ તમારા લગ્ન ભાવ અને બીજા ભાવ નો સ્વામી છે.હવે તમારા બીજા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના ફળસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન તમને મળવાવાળો લાભ માં કમી આવી શકે છે.એની સાથે,તમારા જીવનમાં થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.
વાત કરીએ કારકિર્દી ની તો,આ લોકો કામકાજ માં લાંબી દુરીની યાત્રા ઉપર જઈ શકે છે જે તમારા માટે ફળદાયી નહિ રેહવાની આશંકા છે.એવા માં,તમારી ચિંતા વધી શકે છે.
વેપાર ની વાત કરીએ તો,આ લોકોને સફળતા મેળવા માટે પોતાની બિઝનેસ ની નીતિઓ ઉપર ફરીથી વિચાર કરવો પડશે.એની સાથે,તમે તમારા વિરોધીઓ ને કડી ટક્કર આપીને આગળ વધવામાં સક્ષમ હસો.
આર્થિક જીવનમાં તમારી આવક સીમિત હોય શકે છે જે જીવનના જરૂરી નહિ રેહવાની આશંકા છે.
પ્રેમ જીવનમાં સાથી ની સાથે તમારા સબંધ માં સંતુષ્ટિ માં કમી જોવા મળી શકે છે અને એના પરિણામસ્વરૂપ,તમારા બંને ની વચ્ચે પ્રેમ નો અભાવ રહી શકે છે.
આરોગ્યના દ્રષ્ટિથી આ લોકોને પોતાના આરોગ્ય નો ખ્યાલ રાખવાની સલાહ આપવામાં આવે છે કારણકે તમને દાંત નો દુખાવો પરેશાન કરી શકે છે જેના કારણે ઇન્ફેક્સન થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે અપંગ વ્યક્તિઓ ને ભોજન કરાવો.
કુંભ રાશિ
કુંભ રાશિના લોકો માટે શનિ મહારાજ તમારા લગ્ન અને બીજા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા લગ્ન ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,શનિ કુંભ રાશિમાં અસ્ત દરમિયાન આ લોકોના આરોગ્ય ઉપર ધ્યાન દેવાની જરૂરત હશે અને પોતાના આરોગ્ય ને સારું બનાવી રાખવું પડશે.એની સાથે,તમારું બધુજ ધ્યાન પૈસા કમાવા ઉપર કેન્દ્રિત થશે.
કારકિર્દી માં તમને સારી સંભાવનાઓ ને જોઈને નોકરીમાં બદલાવ કરી શકો છો જેનાથી તમને માન-સમ્માન માં વધારો થશે.
વેપાર કરવાવાળા લોકો આ સમયગાળા માં પોતાની બિઝનેસ ની લાઈન માં પરિવર્તન કરે છે અને એવા માં,તમે વધારેમાં વધારે લાભ કમાવા માં વધારો થશે.
આર્થિક જીવનમાં તમે સારો નફો કમાવા ની પાછળ રહી શકો છો કારણકે તમારા પરિવાર ની જરૂરતો ઉપર ખર્ચ કરવા પડી શકે છે.
પ્રેમ જીવનમાં તમારો પાર્ટનર ની સાથે સબંધ માં અભિમાન સાથે જોડાયેલી સમસ્યાઓ ઉભી થઇ શકે છે જેના કારણે તમારી ખુશીઓ પ્રભાવિત થઇ શકે છે.
આરોગ્યમાં પોતાના આરોગ્ય ને ધ્યાન માં રાખવાની જરૂરત પડશે,ખાસ કરીને ખાવાપીવા ની આદત માં.એવા માં,તમને પાચન ને લગતી સમસ્યાઓ થઇ શકે છે.
ઉપાય : શનિવાર ના દિવસે હનુમાનજી માટે યજ્ઞ-હવન કરો.
મીન રાશિ
મીન રાશિ વાળા માટે શનિ મહારાજ તમારા અગિયારમા અને બારમા ભાવ નો સ્વામી છે.હવે આ તમારા બારમા ભાવમાં અસ્ત થવા જઈ રહ્યો છે.
એના પરિણામસ્વરૂપ,આ લોકોનેશનિ કુંભ રાશિમાં અસ્ત ના સમયગાળા માં ઈચ્છાઓ પુરી થવાના સબંધ માં સારા અને ખરાબ બંને રીતના પરિણામ મળી શકે છે.
જયારે વાત આવે છે કારકિર્દી ની તો,આ દરમિયાન તમે કામમાંથી વધારે સંતુષ્ટિ નહિ દેખાઈ શકો.એના કારણે તમે વધારે લાભ કમાવા માં અસફળ રહી શકો છો.
જે લોકોનો પોતાનો ધંધો છે એમને આ દરમિયાન પોતાના વિરોધીઓ તરફ થી થોડી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે.એના કારણે તમે વધારે લાભ કમાવામાં અસફળ રહી શકો છો.
આર્થિક જીવનમાં પૈસા ને સાચી રીતે નહિ રાખવા અને લાપરવાહી રાખવાના કારણે તમારે નુકશાન ઉઠાવું પડી શકે છે અને એવા માં,મનમાં ખટાસ આવી શકે છે.
પ્રેમ જીવનમાં શનિ અસ્ત ની અવસ્થા દરમિયાન તમારા સાથી ની સાથે થવાવાળી વાતચીત થી પાર્ટનર નાખુશ રહી શકે છે અને એવા માં,એમના મનમાં ખટાસ આવી શકે છે.
આરોગ્ય ની દ્રષ્ટિથી મીન રાશિના લોકોને પગ દુખાવાની સમસ્યા થઇ શકે છે જેનું કારણ કમજોર રોગ પ્રતિરોધક આવડત હોય શકે છે.
ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
અમને આશા છે કે તમને આ લેખ ગમ્યો હશે. એસ્ટ્રોસેજ સાથે જોડાયેલા રહેવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. ક્યાં ગ્રહ ના ગોચર ને સૌથી મહત્વપુર્ણ માનવામાં આવે છે?
જ્યોતિષ માં ગુરુ અને શનિ ગ્રહ નો ગોચર ને સૌથી વધારે મહત્વ દેવામાં આવ્યું છે.
2. 2025 માં શનિ કુંભ રાશિમાં ક્યારે અસ્ત થશે?
આ વર્ષે શનિ દેવ 22 ફેબ્રુઆરી 2025 ના દિવસે કુંભ રાશિમાં અસ્ત થશે.
3. કયો ગ્રહ દરેક અઢી વર્ષ માં રાશિ બદલે છે?
શનિ દેવ ને એક રાશિમાંથી બીજા રાશિમાં જવા માટે અઢી વર્ષ નો સમય લાગે છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025