શનિ કુંભ રાશિમાં અસ્ત

શનિ કુંભ રાશિ માં અસ્ત એસ્ટ્રોસેજ એઆઈ પોતાના લેખ ના માધ્યમ થી પોતાના વાચકો ને જ્યોતિષ ની દુનિયા માં થવાવાળા નાના-મોટા બદલાવો વિશે સમય-સમય ઉપર જાણકારી આપશે.જ્યોતિષ માં શનિ દેવ ને ન્યાય નો દેવતા કહેવામાં આવે છે જે હવે 22 ફેબ્રુઆરી 2025 ના દિવસે કુંભ રાશિમાં અસ્ત થવા જઈ રહ્યો છે.એવા માં,અમારો આ લેખ તમને “શનિ કુંભ રાશિમાં અસ્ત” સાથે જોડાયેલી બધીજ જાણકારી આપશે.એની સાથે,શનિ ની ચાલ માં થવાવાળા આ બદલાવ બધીજ રાશિઓ ને પ્રભાવિત કરશે,પરંતુ અહીંયા અમે તમને બતાવા જઈ રહ્યા છીએ કે કુંભ રાશિમાં શનિ અસ્ત થઈને દેશ-દુનિયા ને કઈ રીતે પ્રભાવિત કરશે.તો ચલો રાહ જોયા વગર આગળ વધીએ અને આ લેખ ની તરફ થી જાણીએ કે શનિ કુંભ રાશિમાં અસ્ત વિશે.

શનિ કુંભ રાશિમાં અસ્ત

हिंदी में पढ़े : राशिफल २०२५

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ ઉપર વાત અને જાણો પોતાના બાળક ના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકરી

વૈદિક જ્યોતિષ માં શનિ દેવ ને કર્મફળ દાતા કહેવામાં આવે છે પરંતુ બધીજ રાશિઓ ના લોકોને જીવનમાં અનુશાસન,સંરચના,જિમ્મેદારી અને સીમાઓ નું પ્રતિનિધિત્વ કરે છે.શનિ એક એવો ગ્રહ છે જે કડી મેહનત,પ્રતિબદ્ધતા અને જીવનમાં પ્રગતિ કે પરિપક્વ થવા માટે જરૂરી સબક શીખવાડે છે અને બધાને નિયંત્રણ કરે છે.વ્યક્તિ ના જીવનમાં શનિ દેવ નો પ્રભાવ તમને પગલે-પગલે ચુનોતીઓ આપી શકે છે.પરંતુ,આ સમસ્યાઓ નો સામનો કરીને અને એમાંથી બહાર નીકળીને સબક લેવાની સાથે સાથે એક મજબુત નીવ ના નિર્માણ કરવા સાથે સબંધિત છે.શનિ એક કઠોર ગ્રહ છે એટલે એની ઉર્જા જીવનમાં કઠોરતા આપે છે પરંતુ આ લોકોના જીવનમાં ધીરજ,કડી મેહનત અને અનુશાસન જેવા કિંમતી ગુણો ના આર્શિવાદ આપે છે.આ અમારા ભવિષ્ય ની નીવ તૈયાર કરવામાં મદદ કરે છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શનિ કુંભ રાશિ માં અસ્ત : સમય

ચાલુ સમય માં શનિ મહારાજ પોતાની રાશિ કુંભ માં ગોચર કરી રહ્યો છે.આ રાશિમાં સુર્ય દેવની હાજરી ના કારણે શનિ દેવ 22 ફેબ્રુઆરી 2025 ની સવારે 11 23 વાગીને મિનિટ ઉપર કુંભ રાશિમાં અસ્ત થઇ જશે.એવા માં,શનિ ગ્રહ નું અસ્ત થવું સંસાર માંથી થોડા મહત્વપુર્ણ જગ્યા ઉપર આનો પ્રભાવ પડવો નિશ્ચિત છે.

Read in English : Horoscope 2025

જ્યોતિષ ની નજર માં શનિ ની અસ્ત અવસ્થા

જ્યોતિષ શાસ્ત્ર માં કોઈ ગ્રહ નું અસ્ત થવું એ અવસ્થા કહે છે જયારે કોઈ ગ્રહ સુર્ય ની બહુ નજીક ચાલ્યો જાય છે.સામાન્ય શબ્દો માં કહીએ તો એ સુર્ય થી 8 ડિગ્રી ની અંદર પ્રવેશ કરે છે.જયારે કોઈ ગ્રહ અસ્ત થઇ જાય છે તો એ સુર્ય ની તીવ્ર ઉર્જા ના કારણે પોતાની શક્તિઓ ખોય નાખે છે જેનાથી વ્યક્તિની કુંડળી માં ગ્રહ કમજોર થઈને અશુભ પરિણામ દેવા લાગે છે.

વાત કરીએ શનિ દેવ ની તો જયારે આ અસ્ત થઇ જાય છે ત્યારે એનું અનુશાસન,સંરચના,જિમ્મેદારી અને અધિકાર જેવા ગુણ પ્રભાવિત થાય છે અને આના કારણે વ્યક્તિની અંદર આ ગુણો ના પ્રભાવ માં કમી આવવા લાગે છે કે પછી એ એનો સાચી રીતે ઉપયોગ કરવામાં અસમર્થ હોય છે.જ્યોતિષ માં શનિ ની અસ્ત અવસ્થા નો પ્રભાવ ને નીચે આપવામાં આવેલા હકીકત થી જાણી શકાય છે જે આ રીતે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

અધિકાર કે પ્રતિબદ્ધતા સાથે જોડાયેલી સમસ્યા: જે લોકોની પાસે કંઈક ખાસ અધિકાર છે એને એનો ઉપયોગ કરવામાં સમસ્યાઓ આવી શકે છે કે પછી તમે જીમ્મેદારીઓ માં દબાયેલા મહેસુસ કરી શકો છો.શનિ દેવ નું અનુશાસન અને પરિપક્વ જેવા ગુણ ખાસ રૂપથી પ્રભાવિત થઇ શકે છે અને એવા માં,લાંબાગાળા ની યોજનાઓ કે જીમ્મેદારીઓ ને પુરી કરવામાં તમને મુશ્કિલ લાગી શકે છે.

બંધાયેલું કે જકડાયેલું મહેસૂસ કરવું : શનિ દેવ પ્રતિબંધ,સીમાઓ અને જીવનમાં મળવાવાળા સબક નું પણ પ્રતિનિધિત્વ કરે છે.પરંતુ,શનિ જયારે અસ્ત થાય છે ત્યારે લોકોને ફસાયેલા કે દિશાહીન મહેસુસ થાય છે.

આંતરિક સંઘર્ષ : લોકોને જીવનમાં આંતરિક સંઘર્ષ જેવાકે પોતાની ઉપર શક કરવો,નકારાત્મક મહેસુસ કરવું કે પછી મેહનત ના માધ્યમ થી પોતાની આવડતો ને સાચી રીતે ઉપયોગ નહિ કરવો વગેરે નો સામનો કરવો પડી શકે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

….સફળતા માં મોડું : શનિ નું અસ્ત થવાથી જીવનમાં સફળતા કે કામો માં વખાણ મળવામાં મોડું થઇ શકે છે કારણકે શનિ દેવ ની ધીમી ગતિ થી પરિણામ દેવાવાળી ઉર્જા અસ્ત હોવાથી અને મોડા થી ફળ આપી શકો છો.

દબાવ નું વધવું : શનિ ની અસ્ત અવસ્થા દરમિયાન લોકોના જીવનમાં દબાવ વધતો મહેસુસ થઇ શકે છે કે પછી તમારે આરામ કરવા અને જીમ્મેદારીઓ ને છોડવા માં સમસ્યાઓ નો અનુભવ થઇ શકે છે.

પરંતુ,શનિ ની અસ્ત અવસ્થા નો પ્રભાવ કુંડળી ના કંઈક ખાસ પહેલુઓ ઉપર નિર્ભર કરે છે જેમકે ભાવ માં સુર્ય અને શનિ ગ્રહ ની સ્થિતિ,બીજા ગ્રહો ઉપર એની નજર અને વ્યક્તિ ની કુંડળી માં બીજા ગ્રહો ની સ્થિતિ વગેરે.કંઈક ખાસ મામલો માં,શનિ ગ્રહ ની અસ્ત અવસ્થા દરમિયાન લોકો જીવનમાં આવનારી સમસ્યાઓ થી શીખે છે અને જીવનમાં શનિ દેવ ના ગુણ જેમકે અનુશાસન,પરિપક્વતા અને દ્રઢતા વગેરે ને પોતાના જીવનમાં અપનાવામાં સક્ષમ હોય છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શનિ નો કુંભ રાશિ માં અસ્ત : વૃશ્ચિક સ્તર ઉપર પ્રભાવ

ઓટોમોબાઇલ કે યાતાયાત

  • શનિ ની અસ્ત અવસ્થા દરમિયાન ઓટોમોબાઇલ ના સેલિંગ ઉપર અસર પડી શકે છે અને એના કારણે ઓટોમોબાઇલ ની માંગ માં થોડી કમી આવવાની આશંકા છે.
  • મોટી ઓટોમોબાઇલ કંપની માં પોતાની રિસર્ચ માં થોડી ખામીઓ જોવા મળી શકે છે જેનું સમાધાન શોધવાનો એ પ્રયાસ કરશે.
  • ભારત સરકાર દ્વારા ડીઝલ ના વાહન માં ઉપયોગ થી લઈને કંઈક ખાસ પ્રતિબંધ લગાવા સાથે જોડાયેલી નીતિઓ લઈને આવી શકે છે.

કાનુન,વેવસ્થા,વેપાર કે વિદેશ સાથે સબંધ

  • શનિ કુંભ રાશિમાં અસ્ત થવા દરમિયાન થોડી ઘટનાઓ ના કારણે કાનુન વેવસ્થા ની ખામી ઉભરીને સામે આવી શકે છે.
  • સોસીયલ મીડિયા ના ઉપયોગ થી લઈને ખાસ નિયમ-કાનુન બનાવીને લાગુ કરવામાં આવી શકે છે.
  • આ સમયગાળા માં દક્ષિણ-પુર્વી દિશા કે દક્ષિણ પુર્વી દેશો ની તરફ થી વેપાર સાથે જોડાયેલા નવા મોકા મળી શકે છે.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

શનિ નો કુંભ રાશિ માં અસ્ત : શેર બાઝાર ઉપર અસર

ચાલો હવે જાણીએ કે શનિ કુંભ રાશિમાં અસ્ત થવાથી ભારતીય શેર બાઝાર ને કઈ રીતે પ્રભાવિત કરશે.

  • શેર બાઝાર માં મહિનાના બીજા અઠવાડિયા માં તેજી જોવા મળી શકે છે અને એના ફળસ્વરૂપ,માર્કેટ માં તેજી નો દોર આવશે.
  • શનિ કુંભ રાશિમાં અસ્ત થવા દરમિયાન એમઆરએફ ટાયર્સ,આયશર મશીનરી,અદાણી ગ્રુપ,કોલ ઇન્ડિયા,સિમેન્ટ,કોફી,કેમિકલ્સ,અને બેન્કિંગ ઉદ્યોગ વગેરે ના ભાવ માં વધારો થવાની સંભાવના છે.
  • પરંતુ,આ મહિનાના ત્રીજા અઠવાડિયા માં શનિ દેવ નો પ્રભાવ હોવાના કારણે ગતિ ધીમી પડી શકે છે જે માર્કેટ ને નકારાત્મક રૂપથી પ્રભાવિત કરી શકે છે એટલે આ લોકોએ બહુ સાવધાનીપુર્વક ચાલવું પડશે.
  • કૃષિ સાથે સબંધિત સાધનો ને વેપાર-વેવસાય કરવાવાળી કંપનીઓ,એક્સાઇડ,જોમેટો,કિર્લોસ્કર,ગોલ્ડ્ર્ન તમાકુ,ડાબર,અદાણી પાવર જેવી કંપનીઓ માં શેર બાઝાર માં ગિરાવટ આવી શકે છે.
  • પરંતુ,આ સમયગાળા માં ચા,સ્ટેશનરી,કપડાં અને દવા ની કંપની ના શેરો માં મામૂલી તેજી આવવાના યોગ બનશે.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું શનિ ગ્રહ કુંભ રાશિ માં મજબુત સ્થિતિ માં હોય છે?

હા,શનિ દેવ ની રાશિ કુંભ છે એટલે આ રાશિ માં એની સ્થિતિ મજબુત હોય છે.

2. શનિ ની બીજી રાશિ કઈ છે?

રાશિ ચક્ર માં કુંભ રાશિ સિવાય શનિ ગ્રહ મકર રાશિ નો પણ સ્વામી છે.

3. ક્યાં ભાવ માં શનિ ને દિગબલ મળે છે?

કુંડળી ના સાતમા ભાવમાં શનિ દેવ ને દિશાઓ નું બળ એટલે કે દિગબલ મળે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer