શીતળા એકાદશી 2025

હિન્દુ ધર્મ માં એકાદશી ને બહુ શુભ અને મહત્વપુર્ણ માનવામાં આવે છે.એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ની ઉપાસના કરવાનો વિધાન છે.વર્ષ માં ટોટલ 24 એકાદશીઓ હોય છે જેમાં શીતળા એકાદશી ને બહુ શુભ માનવામાં આવે છે.એસ્ટ્રોસેજ એઆઈ ના આ લેખ માં તમને જણાવા જઈ રહ્યા છો કે શીતળા એકાદશી 2025 ક્યારે છે.એની સાથેજ અમે તમને શીતળા એકાદશી ના પુજા મૂર્હત,મહત્વ,સાચી પુજા વિધા,જુની વાર્તાઓ ની સાથે સાથે આ દિવસે કરવામાં આવેલા ઉપાયો વિશે જણાવીશું.

શીતળા એકાદશી 2025

ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને

શીતળા એકાદશી: તારીખ અને સમય

25 જાન્યુઆરી ના દિવસે શીતળા એકાદશી પડી રહી છે.24 જાન્યુઆરી ની સાંજે 07 વાગીને 27 મિનિટ ઉપર એકાદશી તારીખ ચાલુ થશે અને આગળ ના દિવસે એટલે કે 25 જાન્યુઆરી ના દિવસે 08 વાગીને 34 મિનિટ ઉપર આ પુરી થશે.ઉદયા તારીખ મુજબ,શીતળા એકાદશી મુજબ,શીતળા એકાદશી નું વ્રત 25 જાન્યુઆરી 2025 ના દિવસે કરવામાં આવશે.

हिंदी में पढ़े : राशिफल 2025

શીતળા એકાદશી નું મહત્વ

આ એકાદશી નો સબંધ તિલ ના બીજ સાથે જોવા મળે છે.આ એકાદશી ઉપર 6 રીતના તિલ નો ઉપયોગ કરવામાં આવે છે અને આજ કારણે આ એકાદશી ને શીતળા એકાદશી ના નામે ઓળખવામાં આવે છે.માન્યતા છે કે હિન્દુ કેલેન્ડર માં માધ નો મહિનો ભગવાન વિષ્ણુ ને બહુ પસંદ છે.માધ ના મહિનામાં કૃષ્ણ પક્ષ ની અગિયારમી તારીખ ને શીતળા એકાદશી નું વ્રત કરવામાં આવે છે.આ દિવસે સાચા મન અને આસ્થા ની સાથે વ્રત કે પુજા કરવાથી વ્યક્તિના બધાજ દુઃખ દુર થાય છે અને એને ઉત્તમ આરોગ્ય કે સમૃદ્ધિ ની પ્રાપ્તિ થાય છે.કહે છે કે આ દિવસે ભક્ત સાચા મન થી જે કઈ માંગે છે એને જરૂર મળે છે.

આ વ્રત ની મહિમા આ વાત થી જાણી શકાય છે કે શીતળા એકાદશી ઉપર વ્રત કરવાથી કન્યાદાન જ પૂર્ણંય અને ફળ મળે છે.શીતળા એકાદશી ઉપર વ્રત કરવાથી બધાજ દુઃખો નો અંત થાય છે અને એને મૃત્યુ પછી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહો ની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

શીતળા એકાદશી વ્રત ની પુજા વિધિ

જો તમે આ વખતે શીતળા એકાદશી ઉપર વ્રત રાખવાનો વિચાર કરી રહ્યા છો તો આગળ જણાવામાં આવેલી પુજા વિધિ થી આ દિવસે વ્રત કે પુજા કરી શકાય છે.

શીતળા એકાદશી 2025 ના નિયમો ની શુરુઆત દસમી તારીખ થી થાય છે.નિયમ મુજબ દસમી તારીખ વાળા દિવસે સૂર્યાસ્ત પછી ખાવાનું નહિ ખાવું જોઈએ.એના સિવાય,રાતે સુતા પેહલા વિષ્ણુ જી નું ધ્યાન જરૂર કરો.

શીતળા એકાદશી ના દિવસે વહેલી સવારે ઉઠીને નિત્ય કર્મો થી નિવૃત થયા પછી એક લોટામાં પાણી ભરો અને એમાં તિલ નાખીને સ્નાન કરો.એ પછી ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરીને વ્રત નો સંકલ્પ કરો.

Read in English : Horoscope 2025

હવે તમે તમારા ઘર ના પુજા સ્થાને વિષ્ણુજી નો ફોટો કે પ્રતિમા ને ચોકી ઉપર સ્થાપિત કરો.હવે મૂર્તિઓ ઉપર ગંગાજળ માં તિલ ભેળવીને નાખો અને એની સાથે,પંચામૃત થી એને સ્નાન કરાવો.પંચામૃત માં તિલ ના બીજ જરૂર ભેળવો.

એના પછી ભગવાન વિષ્ણુજી ની મૂર્તિ ની સામે દેશી ઘી નો દીવો સળગાવો છતાં ફુલ ચડાવો.એનાથી ઉલટું,ધુપ અને દિવા થી વિષ્ણુજી ની આરતી કરો અને વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.પુજા કર્યા પછી ભગવાન ને પ્રસાદ ના રૂપમાં તિલ નો પ્રસાદ ચડાવો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

શીતળા અકાદસી ની જુની વાર્તા

એકવાર નારદ મુનિ વૈકુંઠ ધામ ગયા અને ત્યાં જઈને એને વિષ્ણુજી પાસેથી શીતળા એકાદશી વ્રત નું મહત્વ વિશે પુછ્યું.ત્યારે ભગવાન વિષ્ણુ એ જણાવ્યુ કે પ્રાચીન કાળ માં પૃથ્વી ઉપર એક બ્રાહ્મણ ની પત્ની રહેતી હતી જેના પતિ નું મૃત્યુ થઇ ગયું હતું.એ એમની બહુ પરમ ભક્ત હતી.એકવાર એને ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા માટે દરેક મહિનામાં એકવાર વ્રત કર્યું.આ વ્રત ને રાખવાથી એનું શરીર શુદ્ધ થઇ ગયું.પરંતુ,એ ક્યારેય બ્રાહ્મણ અને દેવતાઓ માટે અનાજ દાન નહિ કરતી હતી.એકવાર ફરીથી ભગવાન વિષ્ણુ પોતે એની પાસે ભિક્ષા માંગવા ગયા.

વિષ્ણુજી ની ભિક્ષા માંગવા ઉપર એ સ્ત્રી એ એક માટી નો પિંડ ઉઠાવીને એના હાથ ઉપર રાખ્યો.એ પિંડ ને લઈને ભગવાન વૈકુંઠ ધામ ફરીથી ચાલ્યા ગયા અને એના થોડા સમય પછીજ એ સ્ત્રી ની મૃત્યુ થઇ ગઈ અને બોલી હંમેશા ધર્મ નું પાલન કરવા છતાં પણ મારી ઝુંપડી ખાલી કેમ છે?એની ઉપર ભગવાને કહ્યું કે એને ક્યારેય અનાજ નું દાન નથી કર્યું અને ભિક્ષા માં એમેને માટી નું પિંડ આપ્યું.એના કારણેજ એને આજે આ ફળ મળ્યું છે.એના પછી ભગવાન વિષ્ણુ એ કહ્યું કે જયારે દેવ-કન્યાઓ તમને મળવા માટે આવી,ત્યાં સુધી દરવાજો નહિ ખોલવો જ્યાં સુધી શીતળા એકાદશી વ્રત ની વિધિ નહિ જણાવી દેય.

એના પછી સ્ત્રી એ દેવ કન્યા દ્વારા બતાવામાં આવેલી શીતળા એકાદશી નું વ્રત કર્યું અને આ વ્રત ની મહિમા થી એની ઝુંપડી અનાજ અને પૈસા થી ભરાઈ ગઈ.આ વાર્તા નું ઉદાહરણ આપીને ભગવાન વિષ્ણુજી એ જે લોકો સાચા મનથી શીતળા એકાદશી નું વ્રત કરે છે અને એ દિવસે તિલ નું દાન કરે છે એને મોક્ષ અને સમૃદ્ધિ મળે છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

શીતળા એકાદશી ઉપર કરવામાં આવતા શુભ કામો

આગળ જણાવામાં આવ્યું છે કે વિષ્ણુજી ના આ પાવન દિવસ ઉપર ક્યાં શુભ કામ કરવા જોઈએ.:

  • તમેશીતળા એકાદશી 2025 ના દિવસે કોઈ મંદિર માં જાવ અને ભગવાન શિવ ની સામે દીવો સળગાવો.એના પછી શ્રી રામ નો 108 વાર જાપ કરો.તમે શિવલિંગ ઉપર પાણી ચડાવો,કાળા તિલ ચડાવો અને ભોલેનાથ ની ફુલો થી પુજા કરો.આ ઉપાય ને કરવાથી ભોલેનાથ તમારી બધીજ મનોકામના ને જરૂર પુરી કરશે.
  • એકાદશી વાળા દિવસે સૂર્યાસ્ત થયા પછી તમે મંદિર માં જઈને હનુમાનજી ની મુર્તી ની આગળ દીવો સળગાવો અને 108 વાર સીતા રામ નો જાપ કરો.સવાર ના સમયે તુલસી ના છોડ માં પાણી ચડાવો અને સાંજ ના સમયે તુલસી ની આગળ દીવો સળગાવો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

શીતળા એકાદશી માં તિલ નું મહત્વ

આશીતળા એકાદશી 2025 ના દિવસે 6 રીતના તિલો નો પ્રયોગ કરવામાં આવે છે.એમાં સૌથી પેહલા નાહવાનાપાણીમાં તિલ નાખીને નાહવાનું વિધાન છે.બીજું તિલ ના તેલ થી માલિશ કરવું જોઈએ.ત્રીજું તિલ નો હવન અને ચોથું તિલ નું પાણી પીવું.એમાં પાંચમો છે તિલ નું દાન કરવું અને છઠ્ઠું તિલ થી બનેલી વસ્તુઓ નું સેવન કરો.

આ દિવસે 6 રીતના તિલ નો ઉપયોગ કરવો શુભ માનવામાં આવે છે.જો કોઈ વ્યક્તિ શીતળા એકાદશી માં આ 6 રીત થી તિલ નો ઉપયોગ કરે છે તો એને મોક્ષ મળે છે.ત્યાં આ શુભ દિવસે તિલ નું દાન કરવા થી ગરીબ અને જીવનમાં આ રહેલી સમસ્યાઓ પણ દુર થાય છે.

તમારી કુંડળી માં છે રાજયોગ? જાણો પોતાની રાજયોગ રિપોર્ટ

શીતળા એકાદશી ઉપર કરો આ જ્યોતિષય ઉપાય

  • આ દિવસે તમે નાહવાના પાણીમાં ગંગાજળ અને તિલ ભેળવીને સ્નાન કરો.જો સંભવ હોય તો તમે આ દિવસે શરીર ઉપર તિલ નું ઉબટન પણ લાગી શકે છે.આ ઉપાય કરવાથી વ્યક્તિને નિરોગી કાયા મળે છે અને એના બધાજ પાપ નષ્ટ થાય છે.પરંતુ,જો તમને કોઈ આરોગ્ય સમસ્યા છે તો તમે આ ઉપાય નહિ કરો.
  • શીતળા એકાદશી ઉપર ભગવાન વિષ્ણુ ની પુજા કર્યા પછી તમે તિલ નું દાન જરૂર કરો.માન્યતા છે કે આ દિવસે જેટલા તિલ નું દાન કરવામાં આવે છે એટલું વધારે સ્વર્ગ માં રહેવા મળે છે.આ દિવસે તિલ નું દાન કરવાથી ગરીબી દુર થાય છે અને દુઃખ અને દુર્ભાગ્ય પુરુ થાય છે.એના સિવાય તમે આ દિવસે પોતાના ભોજનમાં તિલ નો પ્રયોગ કરો.આને ખાવાથી આરોગ્ય સારું રહે છે.
  • એકાદશી ઉપર તમે તિલ ની સાથે પૈસા નું દાન પણ કરી શકો છો.તમે તિલ ના લાડવા માં થોડા સિક્કા નાખીને દાન કરો.આ ગુપ્ત દાન માનવામાં આવે છે અને આ ઉપાય ને કરવાથી તમારા ભાગ્ય માં વધારો થશે.
  • જે લોકોની કુંડળી માં શનિ દોષ છે કે જેને પિતૃ દોષ ના કારણે પોતાના જીવનમાં સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે કે જેને રાહુ કે કેતુ નો ખરાબ પ્રભાવ મળી રહ્યો છે.એને શીતળા એકાદશી ઉપર કાળા તિલ નું દાન કરવાથી લાભ થશે.આ ઉપાય ને કરવાથી તમારા બધાજ દુઃખ દુર થશે.

હવે ઘરે બેસીને વિશેષયજ્ઞ જ્યોતિષ પાસેથી કરાવો ઈચ્છામુજબ ઓનલાઇન પુજા અને મેળવો ઉત્તમ પરિણામ

શીતળા એકાદશી ઉપર કરો રાશિ મુજબ આ ઉપાય

શીતળા એકાદશી 2025 ઉપર ભગવાન વિષ્ણુ ને પ્રસન્ન કરવા માટે તમે પોતાની રાશિ મુજબ ઉપાય કરી શકો છો.

  • મેષ રાશિ : તમારે શીતળા એકાદશી ના દિવસે લાલ કલર ના કપડાં પહેરવા જોઈએ.એના સિવાય તમે ગરીબ લોકોને તિલ નું દાન કરો અને ભગવાન વિષ્ણુ ને લાલ કલર ના ફુલ ચડાવો.
  • વૃષભ રાશિ : તમે મંદિર માં તિલ ના બીજ ચડાવો અને ગરીબો ને કપડાં નું દાન કરો.
  • મિથુન રાશિ : તમે વિદ્યાર્થી ને પુસ્તક કે અભ્યાસ માં સામગ્રી દાન કરો.આ દિવસે તિલ નું દાન કરવાથી અને વ્રત રાખવાથી તમારી કુંડળી માં બુધ ગ્રહ ને મજબુતી મળશે.
  • કર્ક રાશિ : તમારે શીતળા એકાદશી 2025 ના દિવસે દુધ કે પાણી નું દાન કરવું જોઈએ.તમે ગરીબો ને તિલ નું દાન પણ કરી શકો છો.
  • સિંહ રાશિ : જો તમારી સિંહ રાશિ છે તો તમે એકાદશી ઉપર ખાસ કરીને સૂર્યોદય ના સમયે તિલ ના બીજ નું દાન કરો.
  • કન્યા રાશિ : આ રાશિ વાળા પુસ્તક,પેન અને અભ્યાસ ની બીજી વસ્તુઓ નું દાન કરી શકો છો.તમારે ધ્યાન કરવાથી પણ લાભ થશે.
  • તુલા રાશિ : તમારે શીતળા એકાદશી 2025 ઉપર કપડાં અને કોસ્મેટિક ની વસ્તુઓ નું દાન કરવું જોઈએ.
  • વૃશ્ચિક રાશિ : જે લોકોની વૃશ્ચિક રાશિ છે એ એકાદશી ના દિવસે ભગવાન વિષ્ણુ ને લાલ કલર ના ફુલ કે કપડાં ચડાવો.આ દિવસે તિલ નું દાન કરવું પણ લાભદાયક છે.
  • ધનુ રાશિ : તમે પુસ્તક દાનમાં આપો.એના સિવાય તમે ગરીબો અને બ્રાહ્મણો ને તિલ નું દાન પણ કરી શકો છો.
  • મકર રાશિ : આ રાશિના લોકોને એકાદશી ઉપર પોતાના સામર્થ્ય મુજબ વૃદ્ધ અને જરૂરતમંદ લોકોને દાન કરવું જોઈએ.
  • કુંભ રાશિ : તમે સમાજસેવા કરો અને એકાદશી ઉપર ગરીબ લોકોને તિલ વેંચો.
  • મીન રાશિ : જે લોકોની મીન રાશિ છે એ અભ્યાસ સાથે સબંધિત વસ્તુઓ નું દાન કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : ઓનલાઇન શોપિંગ સ્ટોર

અમે આશા રાખીએ છીએ કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. 2025 માં શીતળા એકાદશી ક્યારે છે?

25 જાન્યુઆરી ના દિવસે શીતળા એકાદશી છે.

2. શીતળા એકાદશી ઉપર વ્રત રાખવાથી શું થાય છે?

આ વ્રત ને કરવાથી મોક્ષ ની પ્રાપ્તિ થાય છે.

3.એકાદશી નું વ્રત કોણ રાખી શકે છે?

એકાદશી નું વ્રત કોઈપણ કરી શકે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer