ફાલ્ગુન અમાવસ્ય 2025
ફાલ્ગુન અમાવસ્ય 2025 હિન્દુ ધર્મ માં અમાવસ્ય તારીખ ને બહુ મહત્વપુર્ણ માનવામાં આવે છે.આ દિવસે પવિત્ર નદીઓ માં સ્નાન કરીને અને દાન નું ખાસ મહત્વ છે.જયારે કોઈ તૈહવાર કે પર્વ અમાવસ્ય તારીખ ઉપર આવે છે તો એનાથી એનું મહત્વ વધારે વધી જાય છે.આ રીતે એક મહિનામાં લગભગ 12 અમાવસ્ય આવે છે.દરેક મહિને અમાવસ્ય તારીખ એક ફાલ્ગુન અમાવસ્ય પણ છે જે એક ફાલ્ગુન મહિનામાં આવે છે.

એસ્ટ્રોસેજ એઆઈ નો આ લેખ તમને ફાલ્ગુન અમાવસ્ય 2025 ની વિસ્તાર થી જાણકારી આપશે જેમકે તારીખ,સમય કે મહત્વ વગેરે.એના સિવાય,અમે તમને ફાલ્ગુન અમાવસ્ય ઉપર કરવામાં આવતા સેહલા કે ચોક્કસ ઉપાયો સાથે પણ અવગત કરાવીશું.તો ચાલો જાણીએ અને શુરુઆત કરીએ આ લેખ ની પરંતુ,એની પેહલા જાણી લઈએ કે ચંદ્રમા ની ગતિ વિશે કારણકે એના આધારે જ અમાવસ્ય ની તારીખ નક્કી કરવામાં આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
ભવિષ્ય સાથે જોડાયેલી કોઈપણ સમસ્યા નું સમાધાન મળશે વિદ્વાન જ્યોતિષીઓ સાથે વાત કરીને
એક ચંદ્ર મહિનામાં બે પક્ષ હોય છે,એક શુક્લ પક્ષ અને બીજું કૃષ્ણ પક્ષ.શુક્લ પક્ષ દરમિયાન દરેક દિવસે ચંદ્રમા નો આકાર ધીરે ધીરે વધે છે અને શુક્લ પક્ષ માં છેલ્લા દિવસે પુર્ણિમા ઉપર ચંદ્રમા પોતાના પુરા રૂપમાં આવે છે.ત્યાં,કૃષ્ણ પક્ષ દરમિયાન ચંદ્રમા નો આકાર ઓછો થવા લાગે છે અને અમાવસ્ય ઉપર બિલકુલ ગાયબ થઇ જાય છે.કૃષ્ણ પક્ષ ના છેલ્લા દિવસે અમાવસ્ય ના રૂપમાં ઉજવામાં આવે છે.
ક્યારે છે ફાલ્ગુન અમાવસ્ય
27 ફેબ્રુઆરી, 2025 ના દિવસે ગુરુવાર ના દિવસે ફાલ્ગુન અમાવસ્ય છે.27 ફેબ્રુઆરી ની સવારે 08 વાગીને 57 મિનિટ થી અમાવસ્ય તારીખ ચાલુ થાય છે અને આ પુરી 28 ફેબ્રુઆરી ની સવારે 06 વાગીને 16 મિનિટ ઉપર થશે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
ફાલ્ગુન મહિનો 2025 નું મહત્વ
ફાલ્ગુન મહિનાના કૃષ્ણ પક્ષ માં જે અમાવસ્ય આવે છે,એને ફાલ્ગુન અમાવસ્ય ના નામે ઓળખવામાં આવે છે.સુખ-સંપત્તિ અને સૌભાગ્ય મેળવા માટે આ અમાવસ્ય ને ખાસ રૂપથી ફળદાયી માનવામાં આવે છે.આ દિવસે શ્રદ્ધાળુ વ્રત પણ રાખી શકે છે.એની સાથેજ અમાવસ્ય ઉપર પિતૃ ની આત્મા ની શાંતિ માટે અરીસો કે શ્રદ્ધા કરવાનો પણ વિધાન છે.માનવામાં આવે છે કે જો અમાવસ્ય સોમવાર,મંગળવાર અને ગુરુવાર કે શનિવાર ના દિવસે હોય તો આ સુર્ય ગ્રહણ થી પણ વધારે ફળ દેવાવાળી છે.
માન્યતા છે કે ફાલ્ગુન અમાવસ્ય 2025 ના દિવસે પવિત્ર નદીઓ માં દેવી-દેવતાઓ નો વાસ હોય છે અને આ દિવસે ગંગા,યમુના અને સરસ્વતી જેવી પવિત્ર નદી માં સ્નાન કરવાનું બહુ મહત્વ છે.
Read in English : Horoscope 2025
ફાલ્ગુન અમાવસ્ય ઉપર બની રહ્યા છે શુભ યોગ
ફાલ્ગુન અમાવસ્યાના દિવસે શુભ યોગ પણ બની રહ્યો છે. શિવ યોગ 26 ફેબ્રુઆરી, 2025 ના રોજ બપોરે 02:57 વાગ્યે શરૂ થઈ રહ્યો છે અને આ યોગ 27 ફેબ્રુઆરી, 2025 ના રોજ રાત્રે 11:40 વાગ્યે સમાપ્ત થશે. આ યોગની અસરથી વ્યક્તિની અંદર હિંમત વધે છે અને વિદ્યાર્થીઓને શિક્ષણ ક્ષેત્રે સફળતા મળે છે. તેની બુદ્ધિ વધે છે અને તેને કારકિર્દીમાં સફળતા મળે છે. આ લોકો પોતા
ફાલ્ગુન અમાવસ્ય વ્રત ની વિધિ
ફાલ્ગુન અમાવસ્ય ઉપર તમે નિમ્ન વિધિ થી વ્રત કરી શકો છો:
- ફાલ્ગુન અમાવસ્ય ના દિવસે સવારે જલદી ઉઠીને અને કોઈ પવિત્ર નદી કે કુંડ માં સ્નાન કરો.જો તમે આ અમાવસ્ય ઉપર નદી માં સ્નાન નહિ કરી શકો તો તમે નાહવાના પાણીમાં ગંગાજળ નાખીને સ્નાન કરી શકો છો.
- એના પછી સુર્ય દેવ ને પ્રણામ કરીને પાણી ચડાવો અને પછી ભગવાન ગણેશ નું ધ્યાન કરો.એની સાથેજ,ભગવાન વિષ્ણુજી અને ભોલેનાથ ની પણ પુજા અર્ચના કરો અને ફાલ્ગુન અમાવસ્ય ના વ્રત કરવાનો સંકલ્પ કરો.
- એ છતાં પણ આખા ઘર માં ગૌમુત્ર છાંટો અને પરિવાર ની સાથે કોઈ નદી ના કિનારે જઈને પોતાના પુર્વજો માટે તર્પણ કરો.
- તર્પણ કર્યા પછી બ્રાહ્મણ ને ભોજન કરાવો.
- ફાલ્ગુન અમાવસ્ય 2025 ઉપર સાંજ ના સમયે પીપળ ના ઝાડ ની નીચે સરસો નું તેલ નો દીવો કરો.તમે પોતાના પુર્વજો ને યાદ કરીને પીપળ ના ઝાડ ને સાત વાર પરિક્રમા કરો.
- આ દિવસે બ્રાહ્મણ ને ગાય નું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે.જો તમે આવું નહિ કરી શકો તો ગાય ને ચારો જરૂર ખવડાવો.
તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ
ફાલ્ગુન અમાવસ્ય ઉપર પિતૃ દોષ થી મુક્તિ મેળવા ના ઉપાય
- જો તમારો પિતૃ દોષ છે,તો તમે ફાલ્ગુન અમાવસ્ય ના દિવસે પીપળ ના ઝાડ ની નીચે પાણી ચડાવો.એની સાથે દુધ અને પાંચ પ્રકારની મીઠાઈ ચડાવો.હવે તમે ભગવાન વિષ્ણુ નું ધ્યાન કરો અને પીપળ ના ઝાડ ઉપર જનેય ચડાવીને ઘી નો દીવો કરો.એ છતાં પણ તમે પાંચ કે સાત વાર પીપળ ના ઝાડ ની પરિક્રમા કરો.
- ફાલ્ગુન અમાવસ્ય ઉપર દક્ષિણ દિશા તરફ ઉપલા કે કાંડા સળગાવો અને ધીરે ધીરે એની ધૂણી માં કેસર થી બનેલી ખીર ચડાવો.આવું કરતી વખતે પોતાના પિતૃ ની સામે માફી માંગો.આ ઉપાય ને કરવાથી પિતૃ દોષ માંથી મુક્તિ મળે છે.
- જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં કાલસર્પ દોષ છે તો એને ફાલ્ગુન અમાવસ્ય 2025 ના દિવસે ભગવાન શિવ ની વિધિપુર્વક પુજા કરવી જોઈએ.પુજા પછી તાંબા કે ચાંદી ના નાગ નાગિન ના જોડા ને પાણી માં વહાવી દો.
- ત્યાં જો કોઈ વ્યક્તિ ની કુંડળી માં શનિ દોષ છે તો એ એ લોકો પોતાની લંબાઈ મુજબ કાચો દોરો અને આ દોરા ને પીપળ ના ઝાડ નો ચારો તરફ લપેટી દો.આ ઉપાય કરવાથી તમને શનિ દોષ માંથી મુક્તિ મળી શકે છે.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
ફાલ્ગુન અમાવસ્ય ના દિવસે શું કરો
- ફાલ્ગુન અમાવસ્ય ના દિવસે શમી નું ઝાડ લગાવું બહુ લાભકારી હોય છે.તમે આ ઝાડ ની દરરોજ પુજા કરો.જે ઘર માં શમી નું ઝાડ હોય છે ત્યાં હાજર બધાજ વાસ્તુ દોષ પુરા થઇ જાય છે અને શનિ દેવ ની કૃપા મળે છે.
- ફાલ્ગુન અમાવસ્ય ઉપર હનુમાન જી ની પુજા કરવાનું પણ એક ખાસ મહત્વ છે.આ દિવસે તમે સુંદરકાંડ નો પાઠ પણ કરી શકો છો.એના સિવાય હનુમાનજી ના મંદિર માં જઇને પ્રસાદ ચડાવો.
- અમાવસ્ય તારીખ ઉપર સુર્ય ના અસ્ત થયા પછી પીપળ ના ઝાડ ની નીચે બેસીને શનિ દેવ નું ધ્યાન કરો અને એના પછી રાય ના તેલ નો દીવો કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
ફાલ્ગુન અમાવસ્ય ઉપર રાશિ મુજબ કરો આ ઉપાય
તમે ફાલ્ગુન અમાવસ્ય ના દિવસે પોતાની રાશિ મુજબ નિમ્ન ઉપાય કરી શકો છો:
- મેષ રાશિ : તમે ભગવાન શંકર ને પાણી ચડાવો અને પ્રાર્થના કરો.એના સિવાય તમે “ઓમ નમઃ શિવાય” નો જાપ કરો.
- વૃષભ રાશિ : તમે અમાવસ્ય ના દિવસે ગરીબ લોકો કે મંદિર માં અનાજ,કપડાં કે પૈસા વગેરે નું દાન કરો.એમાં તમારા નસીબ માં વધારો થશે.તમે ઓમ શુક્રાય નમઃ નો જાપ કરો.
- મિથુન રાશિ : પોતાના પિતૃ ને તર્પણ કરો અને ઓમ બુધાય નમઃ નો જાપ કરો.
- કર્ક રાશિ : ફાલ્ગુન અમાવસ્ય ઉપર કર્ક રાશિ વાળા લોકો સફેદ કલર ની વસ્તુઓ નું દાન કરો.તમે સફેદ કલર ના કપડાં વગેરે નું દાન કરી શકો છો.તમે નાહવાના પાણીમાં ગુલાબ જળ નાખીને સ્નાન કરો.
- સિંહ રાશિ: તમે પીળા કલર ના કપડાં કે હળદર નું દાન કરો.તમે ઓમ શુક્રાય નમઃ નો જાપ પણ કરી શકો છો.
- કન્યા રાશિ : પશુઓ ને અનાજ કે કાચી ખાવાની વસ્તુઓ નું દાન કરો.ગાય કે કુતરા ને ભોજન કરાવો.
- તુલા રાશિ : તમે મંદિર કે ધાર્મિક સંસ્થાન માં સેફેદ કે ચાંદી ની વસ્તુઓ નું દાન કરો.એના સિવાય તમે માં લક્ષ્મી ને ગુલાબી કે સફેદ કલર ના ફુલ ચડાવો.
- વૃશ્ચિક રાશિ : ફાલ્ગુન અમાવસ્ય ઉપર વૃશ્ચિક રાશિ વાળા કાળા તિલ કે તલ નું દાન કરો.એનાથી તમને શનિ દેવ ની કૃપા મળશે.
- ધનુ રાશિ : તમે ગરીબ લોકોને કે ધાર્મિક સ્થળ ઉપર પીળા કલર ની વસ્તુઓ નું દાન કરો.
- મકર રાશિ : તમે અમાવસ્ય ના દિવસે ગહેરા કલર ની વસ્તુઓ ને કાળા તિલ કે રાય ના બીજ માં દો.
- કુંભ રાશિ : તમે ગાય અને પક્ષીઓ વગેરે ને ખાવાનું ખવડાવો કે તાંબા થી બનેલી વસ્તુઓ ને દાન કરો.
- મીન રાશિ : તમે ગરીબ લોકો કે સફેદ કલર ની વસ્તુઓ જેમકે દુધ કે ભાત નું દાન કરો.
ફાલ્ગુન અમાવસ્ય ની જુની કથાઓ
ફાલ્ગુન અમાવસ્યાની કથા આ પ્રમાણે છેઃ એક વખત ઋષિ દુર્વાસા ઈન્દ્રદેવ અને તમામ દેવતાઓ પર ગુસ્સે થયા અને તેમના ક્રોધમાં તેમણે ઈન્દ્રદેવ તેમજ તમામ દેવતાઓને શ્રાપ આપ્યો. દુર્વાસા ઋષિના શ્રાપને કારણે તમામ દેવતાઓની શક્તિઓ ખૂબ જ નબળી થઈ ગઈ હતી અને દેવતાઓની નબળાઈનો સૌથી વધુ ફાયદો રાક્ષસોએ લીધો હતો. દેવતાઓની હાલત જોઈને રાક્ષસોએ તેમના પર હુમલો કર્યો અને તેમને હરાવવામાં સફળતા મેળવી.
ભગવાન વિષ્ણુને મહર્ષિ દુર્વાસા દ્વારા દેવતાઓ અને રાક્ષસોને યુદ્ધમાં પરાજિત કરવામાં આવેલા શ્રાપ વિશે જણાવવામાં આવ્યું હતું તે સમયે ભગવાન વિષ્ણુએ બધા દેવતાઓની વાત સાંભળી અને તેમને રાક્ષસોની સાથે સમુદ્ર મંથન કરવાની સલાહ આપી. બધા દેવતાઓએ અસુરો સાથે વાત કરી અને તેમને સમુદ્ર મંથન કરવા સમજાવ્યા, અંતે અસુરો રાજી થયા અને દેવતાઓ સાથે સંધિ કરી.
આ પછી બધા દેવતાઓ અમૃત મેળવવાના લોભમાં સમુદ્ર મંથન કરવા લાગ્યા. જ્યારે સમુદ્રમાંથી અમૃત નીકળ્યું, ત્યારે ઈન્દ્રનો પુત્ર જયંત હાથમાં અમૃતનો વાસણ લઈને આકાશમાં ઉડ્યો. આ પછી, બધા રાક્ષસો જયંતનો પીછો કરવા લાગે છે અને રાક્ષસો તેની પાસેથી અમૃતનું વાસણ લઈ લે છે. હવે બાર દિવસ સુધી દેવતાઓ અને દાનવો અમૃતના વાસણ મેળવવા માટે જોરદાર લડતા રહે છે. આ ભયંકર યુદ્ધ દરમિયાન, કલશમાંથી અમૃતના કેટલાક ટીપાં પ્રયાગ, હરિદ્વાર, નાસિક અને ઉજ્જૈનમાં પૃથ્વી પર પડ્યા અને તે સમયે ચંદ્ર, સૂર્ય, ગુરુ, શનિએ અમૃત કલશની રાક્ષસોથી રક્ષા કરી. જ્યારે આ વિખવાદ વધવા લાગ્યો ત્યારે ભગવાન વિષ્ણુએ મોહિનીનું રૂપ ધારણ કર્યું અને દેવતાઓને અમૃત પીવડાવીને રાક્ષસોનું ધ્યાન દોર્યું ત્યારથી અમાવસ્યાની તિથિએ આ સ્થાનો પર સ્નાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે.
ફાલ્ગુન અમાવસ્ય ઉપર આરોગ્ય અને પ્રેમ જીવન માટે ઉપાય
- તમે સારા આરોગ્ય માટે ફાલ્ગુન અમાવસ્ય ઉપર પંચકર્મ કરી શકો છો.શારીરિક અને અધિયાત્મિક રૂપથી શુદ્ધ થવા માટે આ ઉત્તમ સમય છે.
- એના સિવાય તમે નીમ,તુલસી કે ચંદન ના પાઉડર થી પણ સ્નાન કરી શકો છો.આ તમારા આરોગ્યમાં વૃદ્ધિ કરવાનું કામ કરશે.
- તમે ફાલ્ગુન ના મહિનામાં ગાય ને દુધ પીવડાવો.એનાથી સુખ-શાંતિ અને સંપન્નતા નું આગમન થશે.
- શાદીશુદા લોકો પોતાના વિવાહિત જિંદગીને સારી કરવા માટે ફાલ્ગુન અમાવસ્ય 2025 ના દિવસે લાલ કલર ના ફુલ કે લાલ કલર ના કપડાં દેવ માં ને ચડાવો.
- પોતાના પ્રેમ જીવનમાં સુખ-શાંતિ લાવવા માટે માં લક્ષ્મી ની પુજા કરો.તમે એને મીઠાઈ કે ફળ પણ ચડાવી શકો છો.
- પોતાના ઘર માંથી નકારાત્મક ઉર્જા ને પુરી કરવા માટે અમાવસ્ય ના દિવસે ચંદન વગેરે ને અગરબત્તી પાણી અને ધુપ ચડાવો.
- ફાલ્ગુન અમાવસ્ય ઉપર ગરીબો ને ભોજન કરાવો અને પોતાની શક્તિ મુજબ દાન કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: ઓનલાઇન શોપિંગ સ્ટોર
हહું આશા રાખું છું કે તમને અમારો લેખ પસંદ આવ્યો હશે. જો એમ હોય તો તમારે તેને તમારા અન્ય શુભેચ્છકો સાથે શેર કરવું જ જોઈએ. આભાર!
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. ફાલ્ગુન અમાવસ્ય 2025 માં ક્યારે છે?
27 ફેબ્રુઆરી ના દિવસે ફાલ્ગુન અમાવસ્ય છે.
2. અમાવસ્ય ઉપર પિતૃ ની પુજા કરવામાં આવે છે શું?
આ દિવસે પિતૃ માટે તર્પણ કરવામાં આવે છે.
3. શું અમાવસ્ય શુભ હોય છે?
નહિ,અમાવસ્ય ને શુભ નથી માનવામાં આવતી.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025