અંક સાપ્તાહિક રાશિફળ : 17 ઓગષ્ટ થી 23 ઓગષ્ટ 2025
રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.
વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી
જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ
અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.
જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.
हिंदी में पढ़े : राशिफल २०२५
તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (17 ઓગષ્ટ થી 23 ઓગષ્ટ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.
બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ
મુલાંક 1
( જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકોમાં વધારે પ્રશાસનિક કૌશલ હોય છે.આ લોકોની નેતૃત્વ કરવાની આવડત ની સાથે પ્રદશન કરવામાં સક્ષમ હોય છે.
પ્રેમ જીવન : આ સમય તમારે તમારા પાર્ટનર ની સાથે ઈમાનદારી ની સાથે પેસ આવવું જોઈએ.આવું કરવાથી તમારી જિમ્મેદારી વધી શકે છે.એના સિવાય તમે પાર્ટનર ને લઈને પ્રતિબદ્ધ રહી શકો છો.
શિક્ષણ : આ અઠવાડિયે તમે અભ્યાસ ના મામલો માં સારું પ્રદશન કરશો અને તમે ઉચ્ચ અંક મેળવી શકો છો.તમે તમારા સાથી વિદ્યાર્થી ની સાથે પ્રતિસ્પર્ધા કરવામાં સક્ષમ હસો.તમારા અભ્યાસ માં રૂજાન વધી શકે છે.
વેવસાયિક જીવન : જો તમે નોકરી કરો છો,તો આ અઠવાડિયે તમે પોતાના સહકર્મીઓ ની સાથે સારું પ્રદશન કરી શકો છો.આ દરમિયાન તમે તમારા માનક ને દેખાડી શકો છો.જો તમે વેપાર કરો છો તો તમે તમારી વેવસાયિક રણનીતિઓ ના કારણે વધારે નફો કમાવા માં સફળ થઇ શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમે દ્રઢ સંકલ્પ ની સાથે ઉર્જાથી ભરપુર રેહશો જેનાથી તમારું શરીર તંદુરસ્ત રહેશે.
ઉપાય : તમે નિયમિત રૂપથી 19 વાર “ઓમ રુદ્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
Read in English : Horoscope 2025
મુલાંક 2
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકોની યાત્રા કે હરવા-ફરવા માં વધારે રુચિ રાખે છે.આ લોકોને ફરવા ને લઈને વધારે ઉત્સાહ જોવા મળી શકે છે.એના સિવાય આ લોકોના મનમાં ઉલઝન પણ થઇ શકે છે જેના કારણે આ કોઈ મોટો નિર્ણય નહિ લઇ શકે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે સહયોગી અને શાંત વેવહાર કરી શકો છો.એના સિવાય તમે તમારા જીવનસાથી ની સાથે કોઈ જગ્યા એ બહાર ફરવા પણ જઈ શકો છો.
શિક્ષણ : અભ્યાસ માં સારું પ્રદશન કરવા માટે તમે ઉચ્ચ કૌશલ વિકસિત કરવામાં સક્ષમ હસો.આ સમય તમે વધારે વેવસાયિક રીતે અભ્યાસ કરશો.જો તમે પ્રતિયોગી પરીક્ષા ની તૈયારી કરી રહ્યા છો તો આ અઠવાડિયે યત્કૃષ્ટ પ્રદશન કરવા માટે આ સારું હોય શકે છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો કાર્યક્ષેત્ર માં,,સારું પ્રદશન કરશે અને તમે ઊંચાઈઓ ને પકડવા માં સક્ષમ હસો.તમને નોકરીના નવા મોકા મળી શકે છે કે તમને વિદેશ માંથી પણ મોકા મળવાની સંભાવના છે.જો તમે વેપાર કરો છો,તો હવે તમે વધારે નફો કમાવા માં વિરોધીઓ ને કડી સ્પર્ધા દેવામાં સક્ષમ હોય શકો છો.
આરોગ્ય : આ અઠવાડિયે તમે સાહસ અને દ્રઢ નિશ્ચય હોવાના કારણે સ્વસ્થ મહેસુસ કરશો.
ઉપાય : શનિવાર ના દિવસે રાહુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ
મુલાંક 3
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે તો)
આ અઠવાડિયે મુલાંક 3 વાળા લોકોની વાતો માં મજાકિયા અંદાજ જોવા મળી શકે છે.આ સીધી વાત કરવાનું પસંદ કરશે.એના સિવાય આ લોકો સિદ્ધાંતો ઉપર ચાલી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે ખુશ નહિ રહી શકો.આવું તમારા પાર્ટનર પ્રત્ય તમારી રુચિ ઓછી હોવાના કારણે થઇ શકે છે.એના કારણે તમારા સબંધ કમજોર પડી શકે છે.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી અભ્યાસ ના મામલો માં બહુ પાછળ રહી શકે છે.આ દરમિયાન પોતાના લક્ષ્યો ને મેળવા માં તમારે રુકાવટ નો સામનો કરવો પડી શકે છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો લાંબા સમય થી જે સમૃદ્ધિ નો સામનો કરી રહ્યા છે,એને એ નહિ મળી શકે.તમે તમારી ઉમ્મીદો ને પુરી કરવામાં અસમર્થ રહી શકો છો.વેપારી પોતાના વિરોધીઓ થી હારી શકે છે અને એના હાથ માંથી નફો છૂટી શકે છે.
આરોગ્ય : અસંતુલિત ભોજન ના કારણે તમારે પાચન તંત્ર સાથે સબંધિત સમસ્યાઓ થવાની આશંકા છે.આ સમય તમે મોટાપા નો શિકાર થઇ શકો છો અને એના કારણે તમારે તમારું વજન ઓછું કરવા માટે થોડી કસરત કરવી પડી શકે છે.
ઉપાય : તમે નિયમિત રૂપથી 21 વાર “ઓમ બૃહસ્પતેય નમઃ” મંત્ર નો જાપ કરો.
મુલાંક 4
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકો જીવન પ્રત્ય જોશ થી ભરપુર હોય છે.આ લોકોને વિદેશ માં લાંબી દુરી ની યાત્રા કરવાના મોકા મળી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે વધારે રોમાન્સ જોવા મળશે.તમે તમારા પાર્ટનર થી પોતાની ભાવનાઓ ને વ્યક્ત કરવામાં અને પોતાના પાર્ટનર ની સામે પોતાની રુચિઓ ને સકારાત્મક રીતે રાખવામાં સક્ષમ હશે.
શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસ માં આગળ રહેશે.તમે પોતાના ઉત્કૃષ્ટ કૌશલ અને પ્રદશન ને દેખાડવા માટે ફોર્મ્યુલા અપનાવી શકે છે.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો કામના મામલો માં પોતાના સારા કૌશલ અને શ્રેષ્ઠતા ને દેખાડવામાં સક્ષમ હશે.તમે તમારા સહકર્મીઓ થી આગળ રહી શકો છો અને એક સફળ ઉદ્યમી બની શકો છો.
આરોગ્ય : જોશ અને સાહસ રહેવાના કારણે આ અઠવાડિયે તમે સ્વસ્થ મહેસુસ રેહશો.જો તમારી અંદર આત્મવિશ્વાસ છે,તો તમે શારીરિક રૂપથી ફિટ રહી શકો છો.
ઉપાય : તમે નિયમિત રૂપથી 22 વાર “ઓમ દુર્ગાય નમઃ” મંત્ર નો જાપ કરો.
આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025
મુલાંક 5
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકો વધારે તર્કશીલ,પ્રભાવશાળી અને સમય ની સારી સમજણ રાખવા વાળા હોય છે.આ કંઈક અલગ કરવાની કોશિશ કરી શકે છે.એના સિવાય આ લોકો હસમુખ સ્વભાવ વાળા હોય શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે હસમુખ વેવહાર કરતા જોવા મળે છે.તમે તમારા જીવનસાથી પ્રત્ય પોતાના પ્યાર ને વ્યક્ત કરવામાં વધારે ઈમાનદારી દેખાડી શકે છે.
શિક્ષણ : આ સમય તમે અભ્યાસ માં સારું પ્રદશન કરી શકો છો.સામાન્ય વિષય હોય કે પ્રોફેશનલ અભ્યાસ હોય જેમકે એમબીએ કે ફાયનાન્સિયલ એકાઉન્ટિંગ,તમે ઉત્કૃષ્ટતા મેળવા માં સક્ષમ હસો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને સફળતા મેળવા અને કારકિર્દી માં આગળ વધવામાં સક્ષમ હશે.તમને આના માટે પ્રમોશન અને બીજા ઘણા બધા પુરસ્કાર પણ મળી શકે છે.જો તમે વેવસાય કરો છો,તો તમને જરૂરી માત્રા માં નફા ની ઉમ્મીદ છે.
આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.ઇમ્યુનીટી અને આરોગ્ય મજબુત હોવાના કારણે આવું થઇ શકે છે.
ઉપાય : તમે નિયમિત રૂપથી 41 વાર નમો ભગવતે વાસુદેવાય નો જાપ કરો.
મુલાંક 6
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે તો)
મુલાંક 6 વાળા લોકો વધારે લાપરવાહ હોય શકે છે.આ સમય તમને લાંબી દુરીની યાત્રા ઉપર જવાનો મોકો મળી શકે છે.
પ્રેમ જીવન : આ સમય તમે તમારા પાર્ટનર ની સાથે વધારે ઈમાનદાર રહી શકો છો જેનાથી તમારા બંને ના સબંધ મજબુત થશે.
શિક્ષણ : તમે આ અઠવાડિયે પ્રોફેશનલ અભ્યાસ જેમકે સોફ્ટવેર એન્જીન્યરીંગ,સોફ્ટવેર ટેસ્ટિંગ અને કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ નો અભ્યાસ કરી શકો છો.તમે અભ્યાસ માં પ્રગતિ મેળવશો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો પોતાના કામ પ્રત્ય ખાસ રુચિ રાખે છે.આ સમય તમે પોતાની કારકિર્દી માં સારું પ્રદશન કરશો.ત્યાં વેપારીઓ ને ઉચ્ચ નફો થવાની ઉમ્મીદ છે.તમારા માટે આ અનુભવ સહજ હશે.
આરોગ્ય : તમારા મનમાં સકારાત્મક ભાવનાઓ રહેશે જેના કારણે તમે શારીરિક રૂપથી સ્વસ્થ અને માનસિક રૂપથી ઉર્જાવાન મહેસુસ કરશો.આ સમય તમારે પોતાના મજબુત દ્રષ્ટિકોણ થી માર્ગદર્શન મળી શકે છે.
ઉપાય : તમે શુક્રવાર ના દિવસે માં લક્ષ્મી માટે યજ્ઞ-હવન કરો.
નિષ્ણાત જ્યોતિષીઓને પ્રશ્નો પૂછો અને મેળવો દરેક સમસ્યા નું સમાધાન
મુલાંક 7
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકો દિવ્ય વસ્તુઓ પ્રત્ય વધારે નીસ્થા રાખી શકે છે.આના કારણે આ લોકોની ભૌતિક કામો કરતા અઘ્યાત્મ માં વધારે રુચિ રાખે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર પ્રત્ય વધારે સમર્પિત રહેવાનું છે.એના કારણે તમારી અને તમારા જીવનસાથી ની વચ્ચે નજદીકીયાં વધી શકે છે અને તમારા બંને ના સબંધ મજબુત થશે.
શિક્ષણ : તમે ધર્મ,ફિલોસોફી વગેરે જેવા વિષયો માં સફળતા મેળવશો.પ્રતિયોગી પરીક્ષા માં વેવસાયિક રીતે અપનાવીને તમે સફળ થઇ શકશો.
વેવસાયિક જીવન : જો તમે નોકરી કરો છો તો આ અઠવાડિયે તમારે કામકાજ માટે યાત્રા કરવી પડી શકે છે અને તમે આમાં વ્યસ્ત રહી શકો છો.તમે તમારા સહકર્મીઓ ને પાછળ છોડવામાં સક્ષમ રેહશો.આ સમય વેપારી કોઈ નવો બિઝનેસ ચાલુ કરવામાં સફળ થઇ શકે છે.
આરોગ્ય : આ સમય તમારું આરોગ્ય સારું રહેવાનું છે અને આવું તમારી અંદર હાજર જોશ,ઉર્જા કે ઉત્સાહ ના કારણે થશે.
ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.
ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો
મુલાંક 8
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે તો)
આ મુલાંક વાળા લોકો પોતાના જીવનમાં પ્રતિબદ્ધ જોવા મળશે.આને પોતાના કામકાજ માં કે યાત્રા ઉપર જવું પડી શકે છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારે પોતાના પાર્ટનર ને મનાવા માં સફળતા મળી શકે છે.તમે તમારા જીવનસાથી ને વધારે ખુશ રાખવા અને એને પોતાનું સૌથી સારું પ્રદશન કરવા માં સક્ષમ રેહશો.
શિક્ષણ : આ સમય વિદ્યાર્થી અભ્યાસ ના મામલો માં શાનદાર પ્રદશન કરશે કે પોતાના પ્રદશન થી ઉત્કૃષ્ટતા મેળવશે.તમે વેવસાયિક રીતે અભ્યાસ કરી શકો છો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને સફળતા મળવાની સંભાવના છે.એની સાથે તમને ઉન્નતિ મળી શકે છે.તમે જે પણ લાભ ની રાહ જોઈ રહ્યા હતા હવે એ તમને મળી શકે છે.વેપારીઓ ને ઉચ્ચ નફો થવાનો યોગ છે.
આરોગ્ય : આ સમય તમારું આરોગ્ય સારું રહેવાનું છે.તમારી ઇમ્યુનીટી મજબુત રહેવાના કારણે આવું થઇ શકે છે.
ઉપાય : તમે નિયમિત રૂપથી 11 વાર “ઓમ વાયુપુત્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.
મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ
મુલાંક 9
(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે તો)
આ અઠવાડિયે મુલાંક 9 વાળા લોકો વધારે તેજી થી કામ કરતા જોવા મળશે.આ લોકોમાં પોતાના વિચારો ને ક્રિયાવંતી કરવાની જબરજસ્ત આવડત છે.એની સાથે આ મુલાંક વાળા લોકોમાં પ્રશાસનિક કૌશલ પણ વધારે હોય છે.
પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર ની સાથે વધારે ઈમાનદાર રહી શકો છો.તમને તમારા જીવનસાથી ની સાથે કોઈ જગ્યા ઉપર બહાર ફરવા જવાનો મોકો મળી શકે છે.
શિક્ષણ : આ સમય તમે અભ્યાસ ના મામલો માં સારું પ્રદશન કરશો.તમે પ્રોફેશનલ અભ્યાસ માં પણ સારું કરશો અને શિક્ષણ માં પ્રગતિ કરી શકો છો.તમે બહુ તેજ ગતિ થી આગળ વધશો.
વેવસાયિક જીવન : નોકરિયાત લોકો પોતાની ઈમાનદારી ના કારણે પોતાના પ્રયાસો માં સફળતા મેળવી શકે છે અને શીર્ષ ઉપર પોહચી શકે છે.આવું તમારા દ્રષ્ટિકોણ ના કારણે સંભવ થઇ શકે છે.ત્યાં વેપારીઓ વેવસાયિક રીતે કામ કરવાના કારણે વધારે નફો કમાવા માં સફળ થશે.
આરોગ્ય : આ સમય તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે અને આવું તમારી અંદર ઉચ્ચ સ્તર ની ઉર્જા ના કારણે થશે.
ઉપાય : તમે નિયમિત રૂપથી 27 વાર “ઓમ મંગલાય નમઃ” મંત્ર નો જાપ કરો.
તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર
તમને પણ આ લેખ ગમ્યો હશે તેવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.
વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો
1. અંક જ્યોતિષ થી ભવિષ્ય કેવી રીતે જાણી શકાય છે?
મુલાંક ના આધારે ભવિષ્ય વિશે જાણી શકાય છે.
2. પૈસા માટે લક્કી નંબર કયો છે?
5 અને 6 અંક પૈસા ને દર્શાવે છે.
3. હનુમાનજી ના લક્કી નંબર કયો છે?
9 અંક છે.
Astrological services for accurate answers and better feature
Astrological remedies to get rid of your problems

AstroSage on MobileAll Mobile Apps
- Horoscope 2025
- Rashifal 2025
- Calendar 2025
- Chinese Horoscope 2025
- Saturn Transit 2025
- Jupiter Transit 2025
- Rahu Transit 2025
- Ketu Transit 2025
- Ascendant Horoscope 2025
- Lal Kitab 2025
- Shubh Muhurat 2025
- Hindu Holidays 2025
- Public Holidays 2025
- ராசி பலன் 2025
- రాశిఫలాలు 2025
- ರಾಶಿಭವಿಷ್ಯ 2025
- ਰਾਸ਼ੀਫਲ 2025
- ରାଶିଫଳ 2025
- രാശിഫലം 2025
- રાશિફળ 2025
- రాశిఫలాలు 2025
- রাশিফল 2025 (Rashifol 2025)
- Astrology 2025