અંક સાપ્તાહિક રાશિફળ : 13 જુલાઈ થી 19 જુલાઈ 2025

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (13 જુલાઈ થી 19 જુલાઈ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે સટીકતા થી કામ કરે છે અને આમનો સ્વભાવ પણ આમના અનુરૂપ જ હોય છે.આની અંદર પ્રશાસનિક કૌશલ જોવા મળી શકે છે.

પ્રેમ જીવન : તમે આ અઠવાડિયે પોતાના જીવનસાથી ની સાથે ખુશી નો સમય નહિ પસાર કરી શકશો અને તમારા પાર્ટનર ની વચ્ચે શાંતિ ની કમી કે અભિમાન ના કારણે ઉભી થયેલી સમસ્યાઓ.

શિક્ષણ : આ અઠવાડિયે વિદ્યાર્થી અભ્યાસ ના મામલો માં પાછળ રહી શકે છે.આ તમારા માટે ચિંતા નો વિષય બની શકે છે.આના કારણે વિદ્યાર્થી અભ્યાસ માં સારું પ્રદશન કરવામાં અસફળ રહી શકે છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોને આ સમયે પોતાના કાર્યક્ષેત્ર માં વધારે લાભકારી પરિણામ નહિ મળી શકે.એની સાથેજ એમના કામને પણ ઓળખાણ મળવામાં દિક્કત આવી શકે છે.વેપારીઓ માટે નફો કમાવો મુશ્કિલ હોય શકે છે.આ છતાં પોતાના બિઝનેસ માં નુકશાન ઉઠાવું પડી શકે છે.

આરોગ્ય : આ સમયગાળા માં તમને પાચન ને લગતી સમસ્યાઓ થવાની આશંકા છે.આના કારણે તમે પરેશાન અને ચિંતિત રહી શકો છો.તમને સમય ઉપર દવા લેવાની સલાહ દેવામાં આવે છે.

ઉપાય : રવિવાર ના દિવસે સુર્ય દેવ માટે યજ્ઞ-હવન કરો.

Read in English : Horoscope 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે વિચારે છે અને આ આદત આ લોકોના હિત ના વિરુદ્ધ જઈ શકે છે.આ અઠવાડિયે આ વધારે યાત્રા કરી શકે છે અને આ યાત્રાઓ આ લોકો માટે સુખદ થઇ શકે છે.

પ્રેમ જીવન : વૈચારિક મતભેદ હોવાના કારણે તમારી અને તમારા પાર્ટનર ની વચ્ચે સારા સબંધ નહિ બની શકે.આ સમય પોતાના સબંધ માં શાંતિ બનાવી રાખવા માટે તમારે તાલમેલ બેસાડીને ચાલવાની જરૂરત છે.

શિક્ષણ : અભ્યાસ ના મામલો માં તમને ઉચ્ચ પરિણામ નહિ મળવાના સંકેત છે.આના કારણે તમે આ અઠવાડિયે વધારે અંક મેળવા માં અસમર્થ રહી શકો છો.તમારે અભ્યાસ ઉપર વધારે ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરત છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો થી પોતાના કામમાં ભુલો થઇ શકે છે એટલે આ લોકોએ વધારે સાવધાન અને સારી કાર્ય પ્રણાલી ને અપનાવાની જરૂરત છે.વેપારીઓ માટે વધારે લાભ કમાવા ના આસાર ઓછા જોવા મળી શકે છે.એની સાથેજ તમે તમારા બિઝનેસ ને વધારવામાં પણ અસફળ રહી શકો છો.

આરોગ્ય : આ અઠવાડિયે તમને આંખો સાથે સબંધિત સમસ્યાઓ અને આંખો માં બળવું ની શિકાયત થવાની આશંકા છે.આના કારણે તમે પરેશાન રહી શકે છે.તમને સાવધાન રેહવાની સલાહ દેવામાં આવે છે.

ઉપાય : તમે દરરોજ 108 વાર “ઓમ સોમાય નમઃ” મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે તો)

સામાન્ય રીતે આ મુલાંક વાળા લોકો અધિયાત્મિક કારણો થી યાત્રા કરે છે.આ નેક કામ માટે અનાજ નું દાન કરી શકો છો.આ લોકોનો વિચારવાનો દાયરો વ્યાપક હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે ગલતફેમીઓ આવવાની આશંકા છે.આના કારણે પોતાના પાર્ટનર સાથે વાત કરતી વખતે સમય વાણી ઉપર નિયંત્રણ ખોય શકો છો.

શિક્ષણ : આ સમય શિક્ષણ માં ઉચ્ચ અંક મેળવા ના લઈને વિદ્યાર્થી ની આવડત સામાન્ય રેહવાની છે.એકાગ્રતા માં કમી આવવાના કારણે આવું થઇ શકે છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો ઉપર કામનું દબાવ વધી શકે છે.આનું લિસ્ટ બહુ મુશ્કિલ રહી શકે છે.એના કારણે કાર્યક્ષેત્ર માં તમારી પ્રતિસ્થા અને ઓળખાણ માં કમી આવવાની આશંકા છે.

આરોગ્ય : આ અઠવાડિયે રોગ પ્રતિરોધક આવડત નું કમજોર હોવાના કારણે તમને મોટાપા અને પાચન સાથે સબંધિત સમસ્યાઓ નો ડર છે.

ઉપાય : તમે દરરોજ 21 વાર “ઓમ ગુરવે નમઃ” મંત્ર નો જાપ કરો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે તો )

મુલાંક 4 વાળા લોકો પોતાના લક્ષ્યો ને લઈને જોશ અને જુનુન થી ભરેલા રહે છે અને આની સાથેજ જીવે છે.આ દુર-દુરાજ વાળી જગ્યા ઉપર યાત્રા કરવા માટે વધારે ઉત્સાહિત હોય શકે છે કે આની વિદેશ યાત્રા માં રુચિ હોય શકે છે.

પ્રેમ જીવન : આ સમય તમે તમારા પાર્ટનર ની સાથે સબંધ માં ખુશ રેહશો.પોતાના જીવનસાથી સાથે નૈતિક સમર્થન મળવાના કારણે આવું થઇ શકે છે.

શિક્ષણ : અભ્યાસ માં વધારે રુચિ દેખાડવા અને એમાં વિશેષતા મેળવા,તમારે તમારા સાથી વિદ્યાર્થી થી અલગ દેખાડી શકે છે.આના સિવાય તમે ઉચ્ચ અંક મેળવા સક્ષમ હશો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો માટે આ સમય પોતાની ખાસ પ્રતિભા દેખાડવા અને પોતાની છાપ છોડવા માટે અનુકુળ છે.આ સમય વેપારી વધારે નફો કમાવા ના મામલો માં પોતાના વિરોધીઓ થી આગળ રહી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે પુરી રીતે ફિટ અને સ્થિર રેહશો.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા થવાની આશંકા નથી.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.

નિષ્ણાત જ્યોતિષીઓને પ્રશ્નો પૂછો અને મેળવો દરેક સમસ્યા નું સમાધાન

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થાય છે તો )

મુલાંક 5 વાળા લોકો પોતાની બુદ્ધિમાની નો પરિચય આપી શકે છે કે આને વધારે સારું કરવાના પ્રયાસ કરી શકે છે.આ લોકો તર્ક ઉપર વધારે વિશ્વાસ કરે છે અને એને મજબુત કરવા ઉપર ધ્યાન આપે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા જીવનસાથી વચ્ચે આપસી સમજણ બહુ સારી રેહવાની છે.એના કારણે તમારા બંને ની વચ્ચે ખુશીઓ બની રહેશે.

શિક્ષણ : વિદ્યાર્થી માટે આ અઠવાડિયું અભ્યાસ એક ઉપયોગી સાધન સાબિત થશે અને એની મદદ થી તમે ઉચ્ચ અંક મેળવા કે નવી ઊંચાઈઓ ને પકડવા માં સક્ષમ હોય છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકો પોતાની કાબિલિયત ના દમ ઉપર ઉચ્ચ અધિકારીઓ પાસેથી વખાણ કરી શકે છે.ત્યાં વેપારી થોડી ખાસ કરીને નફો કમાવા માં સફળ થશે.

આરોગ્ય : આ સમયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે અને આવું તમારી અંદર હાજર કે ઉત્સાહ ના કારણે થશે.

ઉપાય : તમે નિયમિત રૂપથી પ્રાચીન ગ્રંથ વિષ્ણુ સહસ્ત્રનામ નો પાઠ કરો.

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો મોજ-મસ્તી કરવાવાળા હોય છે અને તમે આ સ્વભાવ ના કારણે આ જીવન ને બહુ સકારાત્મકતા ની સાથે જોવો છો.ત્યાં બીજી બાજુ આ લોકો બહુ સંવેદનશિલ હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર ની સાથે નાખુશ દેખાય શકો છો.પારિવારિક સમસ્યાઓ ના કારણે તમે પોતાના જીવનસાથી ની સાથે ભાવુક થઇ શકો છો.

શિક્ષણ : આ સમય અભ્યાસ માં ગિરાવટ જોવા મળી શકે છે.અભ્યાસ કરતી વખતે તમારી એકાગ્રતા માં કમી આવવાની આશંકા છે.આ અઠવાડિયે તમારે અભ્યાસ ના મામલો માં કોઈપણ મહત્વપુર્ણ નિર્ણય લેવાથી બચવું જોઈએ.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોમાં ભુલો થઇ શકે છે એટલે એને પોતાના કાર્યશેત્ર માં સાવધાન રેહવાની જરૂરત છે.ત્યાં વેપારીઓ કડી સ્પર્ધા ના કારણે નફો કમાવા માં પાછળ રહી શકે છે.

આરોગ્ય : ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારા આરોગ્યમાં ગિરાવટ જોવા મળી શકે છે.આરોગ્ય ને સારું બનાવી રાખવા માટે તમારે સંતુલિત ભોજન લેવાની જરૂરત છે.

ઉપાય : દરરોજ 33 વાર “ઓમ ભર્ગવાય નમઃ” મંત્ર નો જાપ કરો.

ઓનલાઇન સોફ્ટવેર થી મફત જન્મ કુંડળી મેળવો

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો દાર્શનિક પ્રવૃત્તિ વાળા હોય છે.આના સિવાય આ લોકો ભગવાન ની ભક્તિ માં વધારે લિન રહે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમને જલ્દી ગુસ્સો આવી શકે છે અને તમે તમારા પાર્ટનર ઉપર પણ ગુસ્સો કરી શકો છો.એના કારણે તમારા સબંધ માંથી ખુશીઓ ગાયબ થઇ શકે છે.

શિક્ષણ : ઉચ્ચ અંક મેળવા માટે તમારે વધારે મેહનત કરવાની જરૂરત છે નહીતો તમે ઉચ્ચ પરિણામ મેળવા માં પાછળ રહી શકો છો.ત્યાં તમારા પ્રદશન માં નિરંતર કમી જોવા મળી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોના સહકર્મી એના કામમાં ફાયદો ઉઠાવાની કોશિશ કરી શકો છો.ત્યાં વેપારી પોતાના બિઝનેસ ને સારી રીતે ચલાવા માં નફા માં નુકશાન જોવા મળી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે તમારી ચામડી માં ટયુમર હોવાની આશંકા છે.પોતાના આરોગ્ય ને સારું કરવા માટે તમારે સારવાર લેવાની જરૂરત છે.

ઉપાય : તમે મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે તો )

મુલાંક 8 વાળા લોકો પોતાની પ્રતિબદ્ધતા ના કારણે ઈમાનદાર રહેવા માટે ઓળખાય છે.આ પ્રતિબદ્ધતા એમના જીવન નો લક્ષ્ય હોય છે.આ લોકો ને કડી મેહનત પછી સફળતા મળે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા પાર્ટનર સાથે પોતાના સબન્ધ ઉપર ધ્યાન નહિ આપી શકો અને એના કારણે તમે નાખુશ દેખાય શકો છો.પોતાના સબંધ ને સારા કરવા માટે તમારે શાંતિ રાખવાની જરૂરત છે.

શિક્ષણ : વિદ્યાર્થી ની અભ્યાસ માં રુચિ ઓછી હોવાના કારણે શિક્ષણ માં પ્રગતિ માં કમી આવવના સંકેત છે.તમારા વેવસાયિક રીતે અભ્યાસ માં કમી આવી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોને કડી મેહનત કરવા છતાં ઓળખાણ નહિ મળે.જેના એ હકદાર છે.વેપારીઓ ની વાત કરીએ તો એમના વિરોધી એમનો ફાયદો ઉઠાવી શકે છે.

આરોગ્ય : તમારે તણાવ ના કારણે પગ અને જાંઘો માં દુખાવા ની શિકાયત રહી શકે છે.એવા માં તમને આ અઠવાડિયે થોડી કસરત કરવાની સલાહ દેવામાં આવે છે.

ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ દેવ માટે યજ્ઞ-હવન કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તારીખે થાય છે તો)

આ મુલાંક વાળા લોકો વધારે સટીકતા થી કામ કરે છે.આ સાહસિક નિર્ણય લઈને જીવનમાં આગળ વધી શકો છો.એના સિવાય આ લોકો વધારે વેવસ્થિત હોય છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે તમારા જીવનસાથી ની સાથે સૌમ્ય વેવહાર કરવામાં અસમર્થ હોય શકો છો અને એના કારણે તમારા સબંધ ની એહમનીયત ઓછી થઇ શકે છે.

શિક્ષણ : અભ્યાસ ના મામલો માં તમે તમારા પ્રગતિ ના રસ્તા માં થી ભટકી શકો છો.તમારે આ સમયગાળા માં પ્રોફેશનલ કે એડવાન્સ અભ્યાસ કરવાથી બચવું જોઈએ.

વેવસાયિક જીવન : આ સમય નોકરિયાત લોકો પ્રગતિ મેળવા માં અસફળ રહી શકો છો. અને એના કારણે કાર્યક્ષેત્ર માં એની પ્રતિસ્થા માં કમી આવવાની આશંકા છે.વેપારીઓ ને પોતાના બિઝનેસ ને લઈને નવી રણનીતિઓ બનાવાની સલાહ દેવામાં આવે છે.

આરોગ્ય : આરોગ્યના મામલો માં આ સમય તમારી સ્થિતિ અનુકુળ નથી.તમને આ અઠવાડિયે સનબર્ન થવાનો ડર છે.

ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો : એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ લેખ ગમ્યો હશે તેવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. શું અંક જ્યોતિષ ભવિષ્યવાણી કરવા માટે સટીક વિધા છે?

આ ભવિષ્ય ની સંભાવનાઓ ને સમજવામાં મદદ કરે છે.આ એક માર્ગદર્શન પ્રણાલી છે.

2. શું અંક જ્યોતિષ અને જ્યોતિષ એક જેવા છે?

નહિ,અંક જ્યોતિષ અંકો ઉપર આધારિત છે.જયારે જ્યોતિષ માં ગ્રહ-નક્ષત્ર ના આધારે ભવિષ્યવાણી કરવામાં આવે છે.

3. જો બે લોકોના મુલાંક એક જ છે,તો શું એમનું ભવિષ્યફળ એક જેવા હશે?

હા,પરંતુ એમની જીણ સ્થિતિ,નામાંક અને નિજી અનુભવ અલગ હોય શકે છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Kundli
What will you get in 250+ pages Colored Brihat Kundli.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Kundli

250+ pages

Brihat Kundli

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer