અંક સાપ્તાહિક રાશિફળ : 02 માર્ચ થી 08 માર્ચ 2025

કેવી રીતે જાણવો પોતાનો રૂટ નંબર કે મુલાંક?

રૂટ નંબર કે મુલાંક જાણવા માટે તમારે તમારી જન્મ તારીખ ને એકી સંખ્યા માં ફેરવાની હોય છે.રૂટ નંબર 1 થી 9 ની વચ્ચે કોઈપણ હોઈ શકે છે.ઉદાહરણ તરીકે વાત કરીએ તો તમારો જન્મ કોઈપણ મહિનાની 12 તારીખે થયો છે તો તમારો મુલાંક 1+2 એટલે કે 3 થશે.આ રીતે તમે તમારો મુલાંક જાણી શકો છો અને મુલાંક આધારિત રાશિફળ થી પોતાનું સાપ્તાહિક રાશિફળ જાણી શકો છો.

અંક સાપ્તાહિક રાશિફળ

આજ રીતે કોઈપણ મહિનાની 1 તારીખ થી લઈને 31 તારીખ સુધી જન્મેલા લોકો માટે 1 થી 9 સુધી ના મુલાંક ની ગણતરી કરવામાં આવે છે.આજ રીતે બધાજ લોકો પોતાનો મુલાંક જાણીને એના આધાર પર સાપ્તાહિક રાશિફળ જાણી શકે છે.

વિશ્વભરના વિદ્વાન જ્યોતિષીઓ સાથે કરો કૉલ/ચેટ પર વાત અને જાણો પોતાના ભવિષ્ય સાથે જોડાયેલી બધીજ જાણકારી

જાણો પોતાના મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ

અંક જ્યોતિષ નો અમારા જીવન માં ગહેરો પ્રભાવ પડે છે કારણકે અંકો નો અમારી જાણ તારીખ સાથે સીધો સબંધ હોય છે.જેમકે અમે તમને પહેલાજ જણાવી ચુક્યા છીએ કે કોઈપણ વ્યક્તિ નો મુલાંક એમની જન્મ તારીખ નો એકી સંખ્યા હોય છે.આ અંક અલગ-અલગ ગ્રહોના પ્રભાવ માં આવે છે.

જેમકે અંક 1 પર સુર્ય નું આધિપત્ય હોય છે,2 પર ચંદ્રમા નું,3 પર ગુરુ નું,4 પર રાહુ નું,5 પર બુધ નું,6 પર શુક્ર નું,7 પર કેતુ નું,8 પર શનિ નું અને 9 પર મંગળ નું શાસન હોય છે.આ ગ્રહો ની ચાલ થી વ્યક્તિના જીવનમાં ઘણા ઉતાર-ચડાવ અને પરિવર્તન આવે છે.

हिंदी में पढ़े : राशिफल २०२५

તો ચાલો આગળ વધીએ અને જાણી લઈએ કે મુલાંક આધારિત સાપ્તાહિક રાશિફળ (02 માર્ચ થી 08 માર્ચ 2025) તમારા માટે શું ભવિષ્યવાણી લઈને આવ્યું છે.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

બૃહત કુંડળી માં છુપાયેલા છે, તમારા જીવનના બધાજ રાજ, જાણો ગ્રહોની ચાલ નો પુરો હિસાબ-કિતાબ

મુલાંક 1

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 1, 10, 19, 28 તારીખે થયો છે)

સામાન્ય રીતે આ મુલાંક વાળા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને જીવનમાં સફળતા આપવાંમાં સક્ષમ હોય છે.

પ્રેમ જીવન : તમે તમારા પાર્ટનર પ્રતેય રોમેન્ટિક ભાવનાઓ ને વ્યક્ત કરી શકે છે.આવું તમારી અંદર હાજર સેન્સ ઓફ હ્યુમર કે હસી મજાક કરવાવાળા સ્વભાવ ના કારણે સંભવ થઇ શકશે.

શિક્ષણ : વિદ્યાર્થી જે પણ વેવસાયિક શિક્ષણ કે ડિગ્રી લઇ રહ્યા છે,એમાં એને ઉચ્ચ અંક મળશે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે કામના મામલો માં સમય તમારા પક્ષ માં રહેવાનો છે.વેપારી પોતાના વિરોધીઓ ઉપર હાવી થશે અને આ રીતે એ પોતાના વિરોધી ને કડી ટક્કર દેવામાં સક્ષમ હશે.

આરોગ્ય : આરોગ્ય ની વાત કરીએ તો,આ અઠવાડિયે તમારું આરોગ્ય બહુ સારું રહેવાનું છે.તમારી અંદર જોશ અને ઉર્જા વધવાના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે દરરોજ આદિત્ય હૃદયમ સ્ત્રોત નો પાઠ કરો.

Read in English : Horoscope 2025

મુલાંક 2

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 2, 11, 20, 29 તારીખે થાય છે)

આ મુલાંક વાળા લોકો માટે આ અઠવાડિયે સામાન્ય રહેવાનું છે.આ સમય તમારી રચનાત્મક કામો માં રુચિ વધી શકે છે અને તમે આને વધારે નિખારવાનો પ્રયાસ કરી શકો છો.

પ્રેમ જીવન : આ સમયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે દુરિયાં આવવાની આશંકા છે.અભિમાન સાથે સબંધિત સમસ્યાઓ ના કારણે આવું થઇ શકે છે.

શિક્ષણ : આ દરમિયાન શિક્ષણ માં સારું પ્રદશન કરવા માટે તમારે અભ્યાસ ઉપર ધ્યાન દેવાની જરૂરત છે.જો તમે આવું નથી કરતા તો તમને ઉચ્ચ અંક મેળવા માં દિક્કત આવી શકે છે.

વેવસાયિક જીવન : આ અઠવાડિયે નોકરિયાત લોકોને સામાન્ય સફળતા મળવાનો યોગ છે.ત્યાં વેપારીઓ ને સારી યોજના બનાવા અને પોતાના બિઝનેસ ઉપર નિયંત્રણ રાખવાની જરૂરત છે.

આરોગ્ય : આ સમયે મુલાંક 2 વાળા લોકોને ચામડીને લગતી સમસ્યાઓ અને બીજી કોઈ એલર્જી હોવાની આશંકા છે.એના કારણે તમને પોતાના આરોગ્ય ને બનાવી રાખવા માટે દિક્કત આવી શકે છે.

ઉપાય : તમે દરરોજ 108 વાર “ઓમ સોમાય નમઃ” મંત્ર નો જાપ કરો.

કારકિર્દી નું થઇ રહ્યું છે ટેન્શન! અત્યારે ઓર્ડર કરો કોંગીએસ્ટ્રો રિપોર્ટ

મુલાંક 3

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 3, 12, 21, 30 તારીખે થાય છે)

આ મુલાંક વાળા લોકો સામાન્ય રીતે ખુલ્લા વિચારવાળા હોય છે.આની અધીયાત્મ કે અધિયાત્મિક કામમાં રુચિ વધે છે અને આ આસાનીથી આને અપનાવી શકશે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે કોઈ નવા સબંધ ની શુરુઆત કરી શકે છે.પરંતુ,આ સમય સમજદારી અને બુદ્ધિમાની થી કામ લેવાની સલાહ દેવામાં આવે છે.

શિક્ષણ : જે વિદ્યાર્થી શિક્ષણ માટે માસ્ટર અને પીએચડી ડિગ્રી લેવાનો વિચાર કરી રહ્યા છે,એના માટે આ અઠવાડિયું બહુ સારું રહેવાનું છે.

વેવસાયિક જીવન : કારકિર્દી માં આ અઠવાડિયું બહુ શાનદાર રહેવાનું છે.જો તમે વેવસાય કરો છો તો તમારા માટે મલ્ટી લેવલ નેટવર્કિંગ બિઝનેસ કરવો ફાયદામંદ રહેશે કે તમે નફો કમાઈ શકશો.

આરોગ્ય : આ અઠવાડિયે તમે યોગ અને ધ્યાન જેવી અધિયાત્મિક કે શારીરિક ક્રિયાઓ કરી શકો છો.આ તમારા મન અને શરીર બંને માટે લાભકારી સિદ્ધ થશે.

ઉપાય : ગુરુવાર ના દિવસે ગુરુ ગ્રહ ને પીળા કલર ના ફુલ ચડાવો.

આ રાશિફળ વિસ્તાર થી વાંચવા માટે ક્લિક કરો : રાશિફળ 2025

મુલાંક 4

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 4, 13, 22, 31 તારીખે થાય છે)

આ અઠવાડિયે મુલાંક 4 વાળા લોકો વધારે ભાવુક હોય શકે છે અને એના કારણે ક્યારેક-ક્યારેક આને મહત્વપુર્ણ નિર્ણય લેવામાં દિક્કત આવી શકે છે.

પ્રેમ જીવન : આ સમયે તમે કન્ફ્યુજ રહેવાના છો.તમારા અને તમારા જીવનસાથી ની વચ્ચે વિશ્વાસ માં કમી આવવાના સંકેત છે.આના કારણે તમારા સબંધ કમજોર રહી શકે છે.

શિક્ષણ : આ અઠવાડિયે તમે જે પણ વાંચી રહ્યા હસો,એને યાદ રાખવામાં દિક્કત આવી શકે છે.એનાથી પાછળ રહી શકો છો અને અભ્યાસ માં પોતાના કૌશલ નું પ્રદશન નહિ કરી શકો.

વેવસાયિક જીવન : આ સમયે નોકરિયાત લોકોની ઉપર કામનું દબાવ વધવાનું છે.એના કારણે તમને પોતાની કારકિર્દી માં ઉચ્ચ સફળતા મળવાની સંભાવના છે.ત્યાં વેપારીઓ ને વિરોધી વધવાના કારણે વધારે નફો કમાવા માં દિક્કત આવી શકે છે.

આરોગ્ય : તમને એલર્જી ના કારણે ચામડી ને લગતી સમસ્યાઓ થઇ શકે છે.આ અઠવાડિયે તમારી રોગ પ્રતિરોધક આવડત કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે.તમે અસહજ મહેસુસ કરી શકો છો.

ઉપાય : તમે દરરોજ 22 વાર “ઓમ રાહવે નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 5

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 5, 14, 23 તારીખે થયો છે)

મુલાંક 5 વાળા લોકો બહુ બુદ્ધિમાન હોય છે અને આ બહુ કુશળતા થી પોતાની બુદ્ધિમાની નો પ્રયોગ કરી શકે છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમે પોતાના પાર્ટનર ની સાથે હસી-મજાક અને ખુશમિજાજ રીતે રજુ થશો.આનાથી તમારા ઘર નો માહોલ સારો બની રહેશે.

શિક્ષણ : તમે પોતાની બુદ્ધિમાની નો પરિચય આપશો અને ઉચ્ચ અંક મેળવા માં સક્ષમ હસો.એની સાથે તમારે આ અઠવાડિયે સફળતા મળવાના પણ યોગ છે.પ્રતિયોગી પરીક્ષા માં પણ તમને સારા પરિણામ મળવાના આસાર છે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો આ અઠવાડિયે સારું પ્રદશન દેવામાં સફળતા મેળવા માં સક્ષમ હશે.તમારી લોકપ્રિયતામાં નફો જોવા મળશે.વેપારીઓ માટે ઉચ્ચ નફો કમાવા માટે અનુકુળ સમય છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમે ઉર્જા અને ઉત્સાહ થી ભરપુર મહેસુસ કરશો અને આની સકારાત્મક અસર તમારા આરોગ્ય ઉપર પડવાની છે.તમને કોઈ મોટી આરોગ્ય સમસ્યા પરેશાન નહિ કરે.

ઉપાય : તમે દરરોજ 41 વાર “ઓમ નમો ભગવતે વાસુદેવાય” નો જાપ કરો.

તમારી કુંડળી માં પણ છે રાજયોગ? જાણો તમારી રાજયોગ રિપોર્ટ

મુલાંક 6

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 6, 15, 24 તારીખે થયો છે)

આ અઠવાડિયે મુલાંક 6 વાળા લોકો ખુશમિજાજ સ્વભાવ માં રહેવા વાળા હોય છે અને તમે આ સમયે આનંદ કે સુખ ની રાહ માં રહી શકો છો.આ દરમિયાન તમે વધારે યાત્રાઓ કરી શકો છો.

પ્રેમ જીવન : આ સમયે તમે પોતાના પાર્ટનર ની સાથે સબંધ ને મજબુત બનાવી રાખવામાં સફળ થશો.એનાથી તમને પોતાના જીવનસાથી ની સાથે પોતાના જીવનના સ્તર ને વધારવામાં મદદ મળશે.

શિક્ષણ : તમે પ્રોફેશનલ અભ્યાસ જેમકે વિજ્યુઅલ કોમ્યુનિકેશન એન્જીન્યરીંગ અને સોફ્ટવેર એન્જીન્યરીંગ વગેરે માં સારું પ્રદશન કરશો.આ અઠવાડિયે તમે અભ્યાસ ને લઈને તર્કશીલ રેહશો.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકો માટે આ અઠવાડિયું સારું રહેવાનું છે.તમે પોતાના કામોને આસાનીથી પુરા કરી શકશો.ત્યાં વેપારી ઉચ્ચ નફો કમાવા અને ચુનોતીઓ નો સામનો કરવામાં સક્ષમ હશે.

આરોગ્ય : મજબુત ઈચ્છકશક્તિ અને દ્રઢતા ના કારણે આ અઠવાડિયે તમારું આરોગ્ય સારું રહેવાનું છે.

ઉપાય : તમે દરરોજ 33 વાર “ઓમ શુક્રાય નમઃ” મંત્ર નો જાપ કરો.

મુલાંક 7

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 7, 16, 25 તારીખે થયો છે)

આ મુલાંક વાળા લોકોની ગૂઢ વિજ્ઞાન અને દર્શનશાસ્ત્ર માં વધારે રુચિ હોય છે.આ લોકો આ જગ્યા માં પોતાના કૌશલ ને વધારે વિક્સિત કરાવી શકે છે.તમારા માટે ધાર્મિક યાત્રાઓ નો યોગ બની રહ્યો છે.

પ્રેમ જીવન : આ અઠવાડિયે તમારા અને તમારા પાર્ટનર ની વચ્ચે દુરીયો આવી શકે છે.તમારા બંને ની વચ્ચે અલગાવ ની સ્થિતિ ઉભી થઈ શકે છે.એનાથી તમારી સમસ્યાઓ નું સમાધાન કાઢવું વધારે મુશ્કિલ થઇ જશે.તમારા સબંધ માં ખુશીઓ ઓછી થવાની આશંકા છે.

શિક્ષણ : જો તમે ધર્મ,કાનુન કે પ્રોફેશનલ અભ્યાસ નો અભ્યાસ કરી રહ્યા છો તો હવે ધ્યાન કેન્દ્રિત કરવાના કારણે તમે ઉચ્ચ અંક મેળવા માં પાછળ રહી શકો છો.મેડિટેશન કરવાથી તમને લાભ થશે.

વેવસાયિક જીવન : નોકરિયાત લોકોની ઉપર કામનું દબાવ વધી શકે છે.એના કારણે તમારા પ્રદશન માં પણ ગિરાવટ આવવાની આશંકા છે.જો તમે વેવસાય કરો છો તો વિરોધીઓ ને કડી ટક્કર મળવાના કારણે તમારા નફા માં કમી આવી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે તમારું આરોગ્ય વધારે સારું નથી રહેવાનું કારણકે તમને સ્કિન રેશેજ ના કારણે પરેશાની થઇ શકે છે.તમારે આનો ઈલાજ કરવાની સલાહ દેવામાં આવે છે.

ઉપાય : મંગળવાર ના દિવસે કેતુ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

મુલાંક 8

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 8, 17, 26 તારીખે થાય છે)

મુલાંક 8 વાળા લોકો પોતાના કામને વધારે વેવસાયિક રીતે કરી શકે છે.આ પોતાના કામને પુરા ફોકસ અને ધ્યાન થી કરશો.

પ્રેમ જીવન : આ અઠવાડિયે કન્ફ્યુજ રહેવાના કારણે તમે પોતાના પાર્ટનર પ્રત્ય પોતાના પ્રેમ ને દેખાડવામાં અસમર્થ રહી શકો છો.એના કારણે તમારે પોતાના સબંધ માં સુખ-શાંતિ બનાવી રાખવામાં દિક્કત આવી શકે છે.

શિક્ષણ : આ સમયે વિદ્યાર્થી ની રુચિ હટી શકે છે અને એના કારણે વિદ્યાર્થીઓ ને અભ્યાસ માં ઓછા અંક કે સામાન્ય પરિણામ મળવાની સંભાવના છે.આ અઠવાડિયે તમને પ્રતિયોગી પરીક્ષા માં ભાગ નહિ લેવાની સલાહ દેવામાં આવે છે કારણકે આમાં તમારી સફળ થવાની સંભાવના બહુ ઓછી છે.

વેવસાયિક જીવન : કાર્યક્ષેત્ર માં તમારી પ્રતિસ્થા માં કમી આવી શકે છે કે તમારી કડી મેહનત ને અનદેખા કરવામાં આવી શકે છે.એના કારણે તમે ઉચ્ચ પરિણામ મેળવામાં અસફળ રેહશો.ત્યાં વેપારીઓ ને પોતાના વિરોધી પાસેથી હાર નો સામનો કરવો પડી શકે છે.

આરોગ્ય : આ અઠવાડિયે મુલાંક 8 વાળા લોકોને પગ અને જાંઘ માં દુખાવા ની શિકાયત થઇ શકે છે.તણાવ અને ઇમ્યુનીટી કમજોર હોવાના કારણે આવું થઇ શકે છે.

ઉપાય : તમે શનિવાર ના દિવસે શનિ દેવ માટે યજ્ઞ-હવન કરો.

મેળવો પોતાની કુંડળી આધારિત સટીક શનિ રિપોર્ટ

મુલાંક 9

(જો તમારો જન્મ કોઈપણ મહિનાની 9, 18, 27 તરીકેહા થાય છે)

આ મુલાંક વાળા લોકો સીધા-સાદા અને સિદ્ધાંતો ઉપર ચાલવાવાળા હોય છે.આ સ્નેહ અને પ્યાર ની રાહમાં રહેશે કે સબંધો ને મજબુત કરવા તરફ કામ કરશે.

પ્રેમ જીવન : આ સમયે તમે પોતાના મજાકિયા સ્વભાવ થી પોતાના પાર્ટનર નું ધ્યાન રાખશો.એના કારણે તમારા બંને ના સબંધો મજબુત થશે.

શિક્ષણ : આ અઠવાડિયે તમે અભ્યાસ માં હોશિયાર રેહશો અને વેવસાયિક થઈને અભ્યાસ કરશો.એનાથી તમને વધારે અંક મેળવામાં સફળતા મળશે.

વેવસાયિક જીવન : કાર્યક્ષેત્ર માં તમે પ્રગતિ કરશો અને તમને ઉચ્ચ પરિણામ મળશે.એનાથી તમને ઉત્કૃષ્ટતા ની જાણ થશે.વેપારીઓ ને સારો નફો કમાવા નો મોકો મળશે.આને નવા વેપાર શુરુ કરવા નો મોકો મળી શકે છે.

આરોગ્ય : આ સમયે તમે શારીરિક રૂપથી સ્વસ્થ મહેસુસ રેહશો.આવું તમારી ઇમ્યુનીટી ના મજબુત રેહવાની કારણે થઇ શકે છે.તમે આ અઠવાડિયે ઉર્જાથી ભરપુર રહેવાના છો.

ઉપાય : તમે મંગળવાર ના દિવસે મંગળ ગ્રહ માટે યજ્ઞ-હવન કરો.

તમામ જ્યોતિષય સમાધાનો માટે ક્લિક કરો: એસ્ટ્રોસેજ ઓનલાઇન શોપિંગ સ્ટોર

તમને પણ આ લેખ ગમ્યો હશે એવી આશા સાથે, એસ્ટ્રોસેજ સાથે રહેવા બદલ અમે તમારો ખૂબ ખૂબ આભાર.

વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નો

1. મુલાંક 7 નો સ્વામી ગ્રહ કોણ છે?

આ મુલાંક નો સ્વામી કેતુ ગ્રહ છે.

2. મુલાંક 6 વાળા લોકોને શું પસંદ છે?

આને ભૌતિક સુખ-સાધન સારા લાગે છે.

3. શું મુલાંક 5 વાળા લોકો બુદ્ધિમાન હોય છે?

આ અંક નો સ્વામી બુધ ગ્રહ છે અને બુધ નો બુદ્ધિ નો કારક માનવામાં આવે છે એટલે આ લોકો બુદ્ધિમાન હોય છે.

Astrological services for accurate answers and better feature

33% off

Dhruv Astro Software - 1 Year

'Dhruv Astro Software' brings you the most advanced astrology software features, delivered from Cloud.

Brihat Horoscope
What will you get in 250+ pages Colored Brihat Horoscope.
Finance
Are money matters a reason for the dark-circles under your eyes?
Ask A Question
Is there any question or problem lingering.
Career / Job
Worried about your career? don't know what is.
AstroSage Year Book
AstroSage Yearbook is a channel to fulfill your dreams and destiny.
Career Counselling
The CogniAstro Career Counselling Report is the most comprehensive report available on this topic.

Astrological remedies to get rid of your problems

Red Coral / Moonga
(3 Carat)

Ward off evil spirits and strengthen Mars.

Gemstones
Buy Genuine Gemstones at Best Prices.
Yantras
Energised Yantras for You.
Rudraksha
Original Rudraksha to Bless Your Way.
Feng Shui
Bring Good Luck to your Place with Feng Shui.
Mala
Praise the Lord with Divine Energies of Mala.
Jadi (Tree Roots)
Keep Your Place Holy with Jadi.

Buy Brihat Horoscope

250+ pages @ Rs. 599/-

Brihat Horoscope

AstroSage on MobileAll Mobile Apps

Buy Gemstones

Best quality gemstones with assurance of AstroSage.com

Buy Yantras

Take advantage of Yantra with assurance of AstroSage.com

Buy Feng Shui

Bring Good Luck to your Place with Feng Shui.from AstroSage.com

Buy Rudraksh

Best quality Rudraksh with assurance of AstroSage.com
Call NowTalk to
Astrologer
Chat NowChat with
Astrologer